આપણી અધૂરી સમજને કારણે આપણે શહેરો તરફ દોટ મૂકી છે. ગામડામાં રહેવા માટે કોઈ શિક્ષક કે ડોક્ટર તૈયાર નથી. ગામડામાં સરકારી સેવાઓ આપવી મુશ્કેલ થઈ રહી છે. તો પછી જેને ગામડું છોડવું ન પરવડે તે જ ગામમાં રહેને? અને વહેલામાં વહેલી તકે ગામડું છોડવાની વેતરણમાં હોય.
આને કારણે શહેરીકરણ વધી રહ્યું છે. કદાચ આપણે એનાથી ખુશ થઈ રહ્યા છીએ. પણ આટલી મોટી વસ્તીને આપણે શહેરોમાં અસરકારક સેવાઓ આપી શકીએ છીએ ? આપણા શહેરી આંતરમાળખાની શી સ્થિતિ છે ?
આપણે આના વિશે વિચારીએ છીએ ખરા? આપણી ચર્ચાઓમાં આ મુદ્દા ક્યારેય આવે છે ખરા? આપણાં ઘરોમાં, આપણી સંસ્થાઓમાં, આપણાં છાપાં અને મીડિયામાં, આપણી પંચાયતો અને ધારાગૃહોમાં આની ચર્ચા થતી રહે અને નીતિઓમાં તેનું પ્રતિબિંબ ઝિલાતું રહે તે જરૂરી છે. }
આને કારણે શહેરીકરણ વધી રહ્યું છે. કદાચ આપણે એનાથી ખુશ થઈ રહ્યા છીએ. પણ આટલી મોટી વસ્તીને આપણે શહેરોમાં અસરકારક સેવાઓ આપી શકીએ છીએ ? આપણા શહેરી આંતરમાળખાની શી સ્થિતિ છે ?
આપણે આના વિશે વિચારીએ છીએ ખરા? આપણી ચર્ચાઓમાં આ મુદ્દા ક્યારેય આવે છે ખરા? આપણાં ઘરોમાં, આપણી સંસ્થાઓમાં, આપણાં છાપાં અને મીડિયામાં, આપણી પંચાયતો અને ધારાગૃહોમાં આની ચર્ચા થતી રહે અને નીતિઓમાં તેનું પ્રતિબિંબ ઝિલાતું રહે તે જરૂરી છે. }
મજાતંત્ર:વેકેશન પૂર્ણાહુતિ: આપ કા સમય શુરુ હોતા હૈ અબ
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/vacation-ends-your-time-begins-now-135229412.html
ચેતન પગી વેકેશનનું પડવું અને સ્કૂલવાનનું ઊપડવું આ બે ઘટના વચ્ચેનો સમય માત્ર બાળકો જ નહીં મમ્મી-પપ્પાઓ માટે પણ નિરાંતના દિવસો હોય છે. ઉનાળામાં ગરમી વધારે હોય એટલે રજાઓ પાડવાની પ્રથા છે. હવે ચૂંટણીની જેમ ગરમી પણ આખું વરસ રહેતી હોય છે. એટલે રજાઓ પણ રજાઈની જેમ લાંબી હોવી જોઈએ.
કોઈએ લખ્યું હતું કે ‘પ્રેમ’ જગતનો સૌથી સુંદર શબ્દ છે. ખરેખર તો આ માન્યતાને અપડેટ કરવાની જરૂર છે. જગતનો સૌથી સુંદર શબ્દ જો કોઈ હોય તો એ ‘રજા’ છે. રાજા બનવાની તક આપતી રજાઓ પૂરી થઈ છે અને સોસાયટીઓના ગેટની બહાર સ્કૂલવાનોના આંટાફેરા શરૂ થઈ ગયા છે.
બાળકો ફરી સ્કૂલમાં અને પતિદેવો અને પત્નીદેવીઓ પાછાં ઘરમાં પુરાઈ ગયાં છે. વેકેશનનો અકાળે અંત આવ્યો છે. ના, આમ તો એની વિદાયની તારીખ અમને પહેલેથી ખબર હતી પણ ગમતી બાબતની આગોતરી જાણ હોવા છતાં ચાલી જાય ત્યારે એ અકાળે જ લાગે છે.
વેકેશન પૂરું થતાં જ ‘ઇન્સ્ટાગ્રામ’-‘વૉટ્સએપ’ પર ભોળા ભૂલકાઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા સંદેશાઓનો મારો શરૂ જાય છે. પણ મોટેરાઓ એટલે કે બાળકોનાં મમ્મી-પપ્પાઓ પ્રત્યે આવી કોઈ સહાનૂભૂતિ વ્યક્ત કરવામાં આવતી નથી.
જૂના વખતમાં વેકેશનમાં બાળકો થાકે નહીં ત્યાં સુધી રમ્યાં કરતા. હવેની પેઢીને રમવા માટે મેદાનમાં ઊતરવાની જરૂર પડતી નથી. એ લંબચોરસ મોબાઇલ ફોનના મેદાનમાં રમીને ‘ટાઇમપાસ’ કરી લે છે. હવે ઘર-ઘરમાં વોશિંગ પાઉડરનો વપરાશ ઘટ્યો છે, કારણ કે બાળકોએ ધૂળ-માટીમાં ખરડાઈને રમવાનું બંધ કરી દીધું છે.
વેકેશનની પૂર્ણાહુતિ મમ્મી-પપ્પાઓ માટે વસમી હોય છે. બાળકો તો ભોળાં હોય છે એટલે બે-ચાર દિવસમાં સ્કૂલના ટાઇમ-ટેબલ સાથે ગોઠવાઈ જાય છે. તેઓ સ્કૂલેથી પાછા ઘરે એટલા માટે આવે છે જેથી તેઓ ટ્યૂશન જઈ શકે. ટ્યૂશન એટલા માટે જાય છે કે સરખું ભણી શકે. સ્કૂલમાં જવાનું સૌથી મોટું કારણ એ છે કે મમ્મી-પપ્પાઓએ એની ફી ભરી છે.
ટૂંકમાં, બાળકો કચવાતા મને પણ થોડા દિવસમાં સ્કૂલ-ટ્યૂશન-સ્કૂલ-હૉમવર્કના ચકડોળમાં ગોઠવાઈ જાય છે. કપરી પરિસ્થિતિ પાકટ કહેવાતાં તેમનાં મમ્મી-પપ્પાઓ માટે હોય છે. વેકેશન પૂરું થવાની તત્કાળ અસરના ભાગરૂપ તેમને ફરી પતિ-પત્ની, મમ્મી-પપ્પાના રૉલમાં આવી જવું પડે છે.
અત્યાર સુધી ઑફિસ પત્યા પછી મનફાવે એમ રખડીને રાતે ઘરે આવી શકતા પુરુષોને હવે સીધા ઘરે આવી જવું પડે છે. તો પિયરમાં થોડા દિવસો પૂરતો મળેલો દીકરીનો દરજ્જો પાછો માળિયે મૂકી પત્ની તરીકેનો કાયમી દરજ્જો ધારણ કરી લેવો પડે છે.
આમ તો મોટેરાઓ માટે ઘર પણ સ્કૂલ જેવું જ સ્થળ છે, જ્યાં શિખામણો, સલાહો અને હૉમવર્ક નિયમિત ધોરણે અપાતા હોય છે અને દિવસમાં એકાદ વખત ‘ક્લાસ’ પણ લેવાતો હોય છે. આ ‘ક્લાસ’ પાછા પતિના જ લેવાતા હોય એ જરૂરી નથી.
મોટા ભાગના ઘરમાં પતિ કે પત્ની બેમાંથી એક ‘માસ્તર’ની ભૂમિકામાં હોય છે. પણ વેકેશન દરમિાયાન થોડા દિવસ પૂરતી આ ‘નિશાળ’માંથી છુટ્ટી મળે છે. પણ વેકેશન પૂરું થતાં બાળકો અને મમ્મી-પપ્પાની નિશાળ ફરી શરૂ થઈ જાય છે. હવે ફરી પૂર્વનિર્ધારિત સમયપત્રક અનુસાર ચા-નાસ્તો, સફાઈ અને રસોઈના વર્ગ ભરવા પડે છે તો આદેશાનુસાર નહાઈને ટૂવાલ દોરી પર સૂકવી દેવો પડે છે. વેકેશનમાં તો ટૂવાલને પણ દોરી પર લટકવામાંથી રજા મળતી હતી.
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા માત્ર પરમાણુ શસ્ત્રોની દમદાટીના કારણે જ વાગે એ જરૂરી નથી. ઘરમાં દોરી પર નહીં સુકવાયેલો ટૂવાલ કે ફ્રિજમાં પાણી ભરીને નહીં મુકાયેલી બોટલ પણ ત્રીજા વિશ્વ યુદ્ધ માટે જવાબદાર બની શકે છે. પણ વેકેશનમાં તેની સંભાવના ઓછી હોય છે.
પણ વેકેશન, સ્કૂલ, હૉમવર્કની આ બધી પળોજણો માત્ર બાળકો અને પરિણીત લોકોને જ લાગુ પડે છે. જેમના હિસ્સે ‘બેચલર’ જેવું સર્વોચ્ચ સન્માન હોય છે એવા અપરિણીત લોકો માટે તો બારે મહિના વેકેશન હોય છે.
દેશ આઝાદ થયે ભલે દાયકાઓ વીતી ગયા હોય પણ આઝાદીનો ખરો સ્વાદ બેચલરો જ માણતા હોય છે, તેથી જ પરિણીત એવા મોટેરાઓ તેમના માટે યોગ્ય ‘પાત્ર’ શોધવા ઉતાવળા હોય છે, જેથી એમને પણ સ્કૂલ-વેકેશનના સમયપત્રકમાં ઝટ લાવી શકાય. લગ્ન એ ખરેખર તો કુંવારા લોકોના વેકેશનનો સમાપન સમારોહ છે. }
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/vacation-ends-your-time-begins-now-135229412.html
ચેતન પગી વેકેશનનું પડવું અને સ્કૂલવાનનું ઊપડવું આ બે ઘટના વચ્ચેનો સમય માત્ર બાળકો જ નહીં મમ્મી-પપ્પાઓ માટે પણ નિરાંતના દિવસો હોય છે. ઉનાળામાં ગરમી વધારે હોય એટલે રજાઓ પાડવાની પ્રથા છે. હવે ચૂંટણીની જેમ ગરમી પણ આખું વરસ રહેતી હોય છે. એટલે રજાઓ પણ રજાઈની જેમ લાંબી હોવી જોઈએ.
કોઈએ લખ્યું હતું કે ‘પ્રેમ’ જગતનો સૌથી સુંદર શબ્દ છે. ખરેખર તો આ માન્યતાને અપડેટ કરવાની જરૂર છે. જગતનો સૌથી સુંદર શબ્દ જો કોઈ હોય તો એ ‘રજા’ છે. રાજા બનવાની તક આપતી રજાઓ પૂરી થઈ છે અને સોસાયટીઓના ગેટની બહાર સ્કૂલવાનોના આંટાફેરા શરૂ થઈ ગયા છે.
બાળકો ફરી સ્કૂલમાં અને પતિદેવો અને પત્નીદેવીઓ પાછાં ઘરમાં પુરાઈ ગયાં છે. વેકેશનનો અકાળે અંત આવ્યો છે. ના, આમ તો એની વિદાયની તારીખ અમને પહેલેથી ખબર હતી પણ ગમતી બાબતની આગોતરી જાણ હોવા છતાં ચાલી જાય ત્યારે એ અકાળે જ લાગે છે.
વેકેશન પૂરું થતાં જ ‘ઇન્સ્ટાગ્રામ’-‘વૉટ્સએપ’ પર ભોળા ભૂલકાઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા સંદેશાઓનો મારો શરૂ જાય છે. પણ મોટેરાઓ એટલે કે બાળકોનાં મમ્મી-પપ્પાઓ પ્રત્યે આવી કોઈ સહાનૂભૂતિ વ્યક્ત કરવામાં આવતી નથી.
જૂના વખતમાં વેકેશનમાં બાળકો થાકે નહીં ત્યાં સુધી રમ્યાં કરતા. હવેની પેઢીને રમવા માટે મેદાનમાં ઊતરવાની જરૂર પડતી નથી. એ લંબચોરસ મોબાઇલ ફોનના મેદાનમાં રમીને ‘ટાઇમપાસ’ કરી લે છે. હવે ઘર-ઘરમાં વોશિંગ પાઉડરનો વપરાશ ઘટ્યો છે, કારણ કે બાળકોએ ધૂળ-માટીમાં ખરડાઈને રમવાનું બંધ કરી દીધું છે.
વેકેશનની પૂર્ણાહુતિ મમ્મી-પપ્પાઓ માટે વસમી હોય છે. બાળકો તો ભોળાં હોય છે એટલે બે-ચાર દિવસમાં સ્કૂલના ટાઇમ-ટેબલ સાથે ગોઠવાઈ જાય છે. તેઓ સ્કૂલેથી પાછા ઘરે એટલા માટે આવે છે જેથી તેઓ ટ્યૂશન જઈ શકે. ટ્યૂશન એટલા માટે જાય છે કે સરખું ભણી શકે. સ્કૂલમાં જવાનું સૌથી મોટું કારણ એ છે કે મમ્મી-પપ્પાઓએ એની ફી ભરી છે.
ટૂંકમાં, બાળકો કચવાતા મને પણ થોડા દિવસમાં સ્કૂલ-ટ્યૂશન-સ્કૂલ-હૉમવર્કના ચકડોળમાં ગોઠવાઈ જાય છે. કપરી પરિસ્થિતિ પાકટ કહેવાતાં તેમનાં મમ્મી-પપ્પાઓ માટે હોય છે. વેકેશન પૂરું થવાની તત્કાળ અસરના ભાગરૂપ તેમને ફરી પતિ-પત્ની, મમ્મી-પપ્પાના રૉલમાં આવી જવું પડે છે.
અત્યાર સુધી ઑફિસ પત્યા પછી મનફાવે એમ રખડીને રાતે ઘરે આવી શકતા પુરુષોને હવે સીધા ઘરે આવી જવું પડે છે. તો પિયરમાં થોડા દિવસો પૂરતો મળેલો દીકરીનો દરજ્જો પાછો માળિયે મૂકી પત્ની તરીકેનો કાયમી દરજ્જો ધારણ કરી લેવો પડે છે.
આમ તો મોટેરાઓ માટે ઘર પણ સ્કૂલ જેવું જ સ્થળ છે, જ્યાં શિખામણો, સલાહો અને હૉમવર્ક નિયમિત ધોરણે અપાતા હોય છે અને દિવસમાં એકાદ વખત ‘ક્લાસ’ પણ લેવાતો હોય છે. આ ‘ક્લાસ’ પાછા પતિના જ લેવાતા હોય એ જરૂરી નથી.
મોટા ભાગના ઘરમાં પતિ કે પત્ની બેમાંથી એક ‘માસ્તર’ની ભૂમિકામાં હોય છે. પણ વેકેશન દરમિાયાન થોડા દિવસ પૂરતી આ ‘નિશાળ’માંથી છુટ્ટી મળે છે. પણ વેકેશન પૂરું થતાં બાળકો અને મમ્મી-પપ્પાની નિશાળ ફરી શરૂ થઈ જાય છે. હવે ફરી પૂર્વનિર્ધારિત સમયપત્રક અનુસાર ચા-નાસ્તો, સફાઈ અને રસોઈના વર્ગ ભરવા પડે છે તો આદેશાનુસાર નહાઈને ટૂવાલ દોરી પર સૂકવી દેવો પડે છે. વેકેશનમાં તો ટૂવાલને પણ દોરી પર લટકવામાંથી રજા મળતી હતી.
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા માત્ર પરમાણુ શસ્ત્રોની દમદાટીના કારણે જ વાગે એ જરૂરી નથી. ઘરમાં દોરી પર નહીં સુકવાયેલો ટૂવાલ કે ફ્રિજમાં પાણી ભરીને નહીં મુકાયેલી બોટલ પણ ત્રીજા વિશ્વ યુદ્ધ માટે જવાબદાર બની શકે છે. પણ વેકેશનમાં તેની સંભાવના ઓછી હોય છે.
પણ વેકેશન, સ્કૂલ, હૉમવર્કની આ બધી પળોજણો માત્ર બાળકો અને પરિણીત લોકોને જ લાગુ પડે છે. જેમના હિસ્સે ‘બેચલર’ જેવું સર્વોચ્ચ સન્માન હોય છે એવા અપરિણીત લોકો માટે તો બારે મહિના વેકેશન હોય છે.
દેશ આઝાદ થયે ભલે દાયકાઓ વીતી ગયા હોય પણ આઝાદીનો ખરો સ્વાદ બેચલરો જ માણતા હોય છે, તેથી જ પરિણીત એવા મોટેરાઓ તેમના માટે યોગ્ય ‘પાત્ર’ શોધવા ઉતાવળા હોય છે, જેથી એમને પણ સ્કૂલ-વેકેશનના સમયપત્રકમાં ઝટ લાવી શકાય. લગ્ન એ ખરેખર તો કુંવારા લોકોના વેકેશનનો સમાપન સમારોહ છે. }
મૂવી માર્વેલ:પૃથ્વી અને રાજ: સિનેમામાં ‘રાજ’ કરતો પિતા-પુત્રનો સંબંધ
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/prithvi-and-raj-the-father-son-relationship-that-makes-raj-in-cinema-135229415.html
મીરાં ત્રિવેદી ફિલ્મ જગતનો પ્રતિષ્ઠિત કપૂર પરિવાર. હવેલી જેવું આલીશાન ઘર. એકવાર પિતા પૃથ્વીરાજને યાદ કરતા તેમનાં સંતાનો પિતાજીની જોઇ રહ્યા હતા. એમાં એક પુત્ર બોલ્યો, ‘જોયું મારા શરીરનો બાંધો પિતાજી જેવો છે.’ બીજા પુત્રે કહ્યું, ‘મારી ભૂરી ભૂરી આંખો પિતા જેવી છે.’
ત્રીજા દીકરો ઉવાચઃ ‘મારો અંગ્રેજ મેન લુક પિતાજી જેવો છે.’
આ સંવાદનું તારણ એક જ કે એ ત્રણેય પુત્ર પોતાનામાં રહેલા પિતાને જોઇ રહ્યા હતા. આ ત્રણ પુત્ર એટલે સિનેજગતના ગ્રેટ શો મેન રાજ કપૂર, શમ્મી અને શશી કપૂર અને તેમના પિતા પૃથ્વીરાજ કપૂર. ત્યારના ભારતના (અને હવે પાકિસ્તાનના) પેશાવરમાં મોભાદાર પરિવારમાં જન્મેલા પૃથ્વીરાજ કપૂરના પિતા લાલા બશેશ્વરનાથ. તેઓ શાહી પોલીસના ઉચ્ચ અધિકારી.
પૃથ્વીરાજ કપૂરનું બાળપણ સામાન્ય હતું. તેઓ પીઢ અભિનેતા પૃથ્વીરાજ કપૂર અને રામસરનીના પ્રથમ સંતાન હતા. તેમના જન્મના થોડાં વર્ષો બાદ તેઓ પણ તેમના પરિવાર સાથે મુંબઈમાં સ્થાયી થયા
ગ્રીક-રોમન દેવતા જેવો રોબર્સ્ટ લુક ધરાવતા યુવાન પૃથ્વીરાજ નાટક-ચેટકના રવાડે ચડેલા વંઠેલા પુત્ર નહોતા. તેઓ બાકાયદા બી. એ. પાસ હતા અને કાયદાનો અભ્યાસ કર્યો હતો છતાં અભિનય ક્ષેત્રે પ્રવેશીને કારકિર્દી બનાવવાનો સાહસિક નિર્ણય લીધો હતો. તેમના સમયમાં સિનેમા કે થિયેટરની પ્રવૃત્તિ કરનારાને માનની દૃષ્ટિએ જોવામાં આવતા નહોતા. આ એક લાંછનભરી છીછરી પ્રવૃત્તિ ગણાતી.
બશેશ્વરનાથના આ બાહોશ પુત્ર પૃથ્વીરાજે થિયેટર અને સિનેમાના ક્ષેત્રે કારકિર્દી કંડારીને ડંકો વગાડ્યો.
સિનેમાના પ્રારંભિક વર્ષોમાં થિયેટર કલાકારોમાંના એક પૃથ્વીરાજ હતા. તેમણે સાઠના દશકમાં ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક કે. આસિફની મુઘલ-એ-આઝમ સહિતની અનેક ફિલ્મોમાં મુખ્ય અને ઉત્તમ અભિનય કર્યો. એ જમાનામાં અલગ અલગ નાટ્ય મંડળીઓએ જમાવટ કરેલી. ત્યારે આવી નાટક મંડળીઓ પ્રેક્ષકોના દિલ પર રાજ કરતી.
કાળના પ્રવાહનું વલણ પારખીને પૃથ્વીરાજે 1944માં ‘પૃથ્વી થિયેટર કંપની’ સ્થાપી. આ થિયેટર કંપનીનું કવિ કાલિદાસનું ‘અભિજ્ઞાનશકુંતલમ’ અને ‘પઠાણ’ નાટક ખૂબ લોકપ્રિય બન્યું હતું. આ નાટક મુંબઇના તખ્તા પર લગભગ 600 વખત ભજવાયું હતું. દોઢેક દાયકા દરમિયાન પૃથ્વીરાજની નાટક મંડળીનાં નાટકોના અઢી હજાર કરતાં વધારે (2,662) શો પ્રસ્તુત થયા. એ તમામ નાટકમાં મુખ્ય અને દમદાર ભૂમિકા પૃથ્વીરાજે ભજવેલી. પૃથ્વીરાજે રામસરનીદેવી મહેરા સાથે સંસાર માંડ્યો અને કુલ છ સંતાનોના પિતા બન્યા. તેમાં ત્રણ પુત્ર અને ત્રણ પુત્રી. સૌથી મોટા પુત્ર રાજ કપૂરનું મૂળ નામ સૃષ્ટિનાથ કપૂર. વીસના દશકમાં રાજનો જન્મ પેશાવરની કપૂર હવેલીમાં થયો હતો.
પૃથ્વીરાજના સંસારરથનાં બે પૈડાં એકસમાન રીતે ચાલતા રહ્યાં. પૃથ્વીરાજ રસિક કલાકાર હતા. એમના જીવનમાં પણ રામસરની સિવાય પણ અનેક સ્ત્રીઓ પ્રવેશી. એમાંની એક અત્યંત ખૂબસૂરત સ્ત્રી હેમાવતી હતી. પૃથ્વીરાજને પોતાનું સર્વસ્વ અર્પણ કરી ચૂકી હતી એ એ તો જગજાહેર છે. પૃથ્વીરાજ હંમેશાં દૂધમલ રંગના આશિક હતા. ધોળા બગલા જેવા સફેદ રંગની સાડીમાં સજધજ થયેલી પ્રિયાનું અકાટ્ય આકર્ષણ પૃથ્વીરાજને જીવનભર રહ્યું. આવા જ સફેદ રંગ પ્રત્યેનું ખેંચાણ તેમના મોટા પુત્ર રાજને પણ વારસામાં મળેલું.
એકવાર એવું બન્યું કે પૃથ્વીરાજ પોતાની પ્રિયતમા સાથે અંતરંગ પળો માણતા હતા. તૃપ્તિના ભાવથી તરબતર હેમા અનુપમ દેહને વસ્ત્રોથી સજાવી રહી હતી. એ ક્ષણનો યુવાન પુત્ર રાજ સાક્ષી બન્યો. તેણે બારીમાંથી ડોકિયું કરીને રંગદર્શી મિજાજ ધરાવતા પિતાના અંતરંગ વિશ્વનું દર્શન કર્યું. પુત્રને પણ પિતાની ‘હાઇ ચોઇસ’ પસંદ પડી ગઇ. એ દૃશ્ય રાજના દિમાગમાં અમીટ છાપ છોડી ગયું.
વર્ષો પછી માનસપટ પર રહેલા આ દૃશ્યને તેમણે ‘મેરા નામ જોકર’ ફિલ્મમાં કચકડે કંડાર્યું. આ ફિલ્મનું દિગ્દર્શન પિતા રાજ કરી રહ્યા હતા અને રાજ પરિવારની ત્રીજી પેઢીનું સંતાન રીશીએ અભિનય કર્યો. એ ફિલ્મના એક દૃશ્યમાં અભિનેત્રી સીમી ગરેવાલ વૃક્ષની આડશમાં વસ્ત્રો બદલી રહી છે એવું મોટા પડદે દર્શાવવામાં આવ્યું હતું. આ દૃશ્યનું સુંદર ચિત્રાંકન રાજ કપૂરે ક્લાત્મક રીતે કર્યું હતું.
આમ આ રીતે રંગીન મિજાજના પૃથ્વીરાજના સફેદ રંગનું વળગણ પુત્ર રાજ કપૂરને પણ લાગેલું. રાજનાં લગ્ન કૃષ્ણા કપૂર સાથે થયાં. એ સાથે પત્ની કૃષ્ણા જિંદગીભર પતિ રાજને ગમતા સફેદ રંગના રંગે રંગાઇ ગયાં હતાં. તેમણે જિંદગીભર સફેદ સાડી જ પહેરવાનું પસંદ કર્યું.
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/prithvi-and-raj-the-father-son-relationship-that-makes-raj-in-cinema-135229415.html
મીરાં ત્રિવેદી ફિલ્મ જગતનો પ્રતિષ્ઠિત કપૂર પરિવાર. હવેલી જેવું આલીશાન ઘર. એકવાર પિતા પૃથ્વીરાજને યાદ કરતા તેમનાં સંતાનો પિતાજીની જોઇ રહ્યા હતા. એમાં એક પુત્ર બોલ્યો, ‘જોયું મારા શરીરનો બાંધો પિતાજી જેવો છે.’ બીજા પુત્રે કહ્યું, ‘મારી ભૂરી ભૂરી આંખો પિતા જેવી છે.’
ત્રીજા દીકરો ઉવાચઃ ‘મારો અંગ્રેજ મેન લુક પિતાજી જેવો છે.’
આ સંવાદનું તારણ એક જ કે એ ત્રણેય પુત્ર પોતાનામાં રહેલા પિતાને જોઇ રહ્યા હતા. આ ત્રણ પુત્ર એટલે સિનેજગતના ગ્રેટ શો મેન રાજ કપૂર, શમ્મી અને શશી કપૂર અને તેમના પિતા પૃથ્વીરાજ કપૂર. ત્યારના ભારતના (અને હવે પાકિસ્તાનના) પેશાવરમાં મોભાદાર પરિવારમાં જન્મેલા પૃથ્વીરાજ કપૂરના પિતા લાલા બશેશ્વરનાથ. તેઓ શાહી પોલીસના ઉચ્ચ અધિકારી.
પૃથ્વીરાજ કપૂરનું બાળપણ સામાન્ય હતું. તેઓ પીઢ અભિનેતા પૃથ્વીરાજ કપૂર અને રામસરનીના પ્રથમ સંતાન હતા. તેમના જન્મના થોડાં વર્ષો બાદ તેઓ પણ તેમના પરિવાર સાથે મુંબઈમાં સ્થાયી થયા
ગ્રીક-રોમન દેવતા જેવો રોબર્સ્ટ લુક ધરાવતા યુવાન પૃથ્વીરાજ નાટક-ચેટકના રવાડે ચડેલા વંઠેલા પુત્ર નહોતા. તેઓ બાકાયદા બી. એ. પાસ હતા અને કાયદાનો અભ્યાસ કર્યો હતો છતાં અભિનય ક્ષેત્રે પ્રવેશીને કારકિર્દી બનાવવાનો સાહસિક નિર્ણય લીધો હતો. તેમના સમયમાં સિનેમા કે થિયેટરની પ્રવૃત્તિ કરનારાને માનની દૃષ્ટિએ જોવામાં આવતા નહોતા. આ એક લાંછનભરી છીછરી પ્રવૃત્તિ ગણાતી.
બશેશ્વરનાથના આ બાહોશ પુત્ર પૃથ્વીરાજે થિયેટર અને સિનેમાના ક્ષેત્રે કારકિર્દી કંડારીને ડંકો વગાડ્યો.
સિનેમાના પ્રારંભિક વર્ષોમાં થિયેટર કલાકારોમાંના એક પૃથ્વીરાજ હતા. તેમણે સાઠના દશકમાં ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક કે. આસિફની મુઘલ-એ-આઝમ સહિતની અનેક ફિલ્મોમાં મુખ્ય અને ઉત્તમ અભિનય કર્યો. એ જમાનામાં અલગ અલગ નાટ્ય મંડળીઓએ જમાવટ કરેલી. ત્યારે આવી નાટક મંડળીઓ પ્રેક્ષકોના દિલ પર રાજ કરતી.
કાળના પ્રવાહનું વલણ પારખીને પૃથ્વીરાજે 1944માં ‘પૃથ્વી થિયેટર કંપની’ સ્થાપી. આ થિયેટર કંપનીનું કવિ કાલિદાસનું ‘અભિજ્ઞાનશકુંતલમ’ અને ‘પઠાણ’ નાટક ખૂબ લોકપ્રિય બન્યું હતું. આ નાટક મુંબઇના તખ્તા પર લગભગ 600 વખત ભજવાયું હતું. દોઢેક દાયકા દરમિયાન પૃથ્વીરાજની નાટક મંડળીનાં નાટકોના અઢી હજાર કરતાં વધારે (2,662) શો પ્રસ્તુત થયા. એ તમામ નાટકમાં મુખ્ય અને દમદાર ભૂમિકા પૃથ્વીરાજે ભજવેલી. પૃથ્વીરાજે રામસરનીદેવી મહેરા સાથે સંસાર માંડ્યો અને કુલ છ સંતાનોના પિતા બન્યા. તેમાં ત્રણ પુત્ર અને ત્રણ પુત્રી. સૌથી મોટા પુત્ર રાજ કપૂરનું મૂળ નામ સૃષ્ટિનાથ કપૂર. વીસના દશકમાં રાજનો જન્મ પેશાવરની કપૂર હવેલીમાં થયો હતો.
પૃથ્વીરાજના સંસારરથનાં બે પૈડાં એકસમાન રીતે ચાલતા રહ્યાં. પૃથ્વીરાજ રસિક કલાકાર હતા. એમના જીવનમાં પણ રામસરની સિવાય પણ અનેક સ્ત્રીઓ પ્રવેશી. એમાંની એક અત્યંત ખૂબસૂરત સ્ત્રી હેમાવતી હતી. પૃથ્વીરાજને પોતાનું સર્વસ્વ અર્પણ કરી ચૂકી હતી એ એ તો જગજાહેર છે. પૃથ્વીરાજ હંમેશાં દૂધમલ રંગના આશિક હતા. ધોળા બગલા જેવા સફેદ રંગની સાડીમાં સજધજ થયેલી પ્રિયાનું અકાટ્ય આકર્ષણ પૃથ્વીરાજને જીવનભર રહ્યું. આવા જ સફેદ રંગ પ્રત્યેનું ખેંચાણ તેમના મોટા પુત્ર રાજને પણ વારસામાં મળેલું.
એકવાર એવું બન્યું કે પૃથ્વીરાજ પોતાની પ્રિયતમા સાથે અંતરંગ પળો માણતા હતા. તૃપ્તિના ભાવથી તરબતર હેમા અનુપમ દેહને વસ્ત્રોથી સજાવી રહી હતી. એ ક્ષણનો યુવાન પુત્ર રાજ સાક્ષી બન્યો. તેણે બારીમાંથી ડોકિયું કરીને રંગદર્શી મિજાજ ધરાવતા પિતાના અંતરંગ વિશ્વનું દર્શન કર્યું. પુત્રને પણ પિતાની ‘હાઇ ચોઇસ’ પસંદ પડી ગઇ. એ દૃશ્ય રાજના દિમાગમાં અમીટ છાપ છોડી ગયું.
વર્ષો પછી માનસપટ પર રહેલા આ દૃશ્યને તેમણે ‘મેરા નામ જોકર’ ફિલ્મમાં કચકડે કંડાર્યું. આ ફિલ્મનું દિગ્દર્શન પિતા રાજ કરી રહ્યા હતા અને રાજ પરિવારની ત્રીજી પેઢીનું સંતાન રીશીએ અભિનય કર્યો. એ ફિલ્મના એક દૃશ્યમાં અભિનેત્રી સીમી ગરેવાલ વૃક્ષની આડશમાં વસ્ત્રો બદલી રહી છે એવું મોટા પડદે દર્શાવવામાં આવ્યું હતું. આ દૃશ્યનું સુંદર ચિત્રાંકન રાજ કપૂરે ક્લાત્મક રીતે કર્યું હતું.
આમ આ રીતે રંગીન મિજાજના પૃથ્વીરાજના સફેદ રંગનું વળગણ પુત્ર રાજ કપૂરને પણ લાગેલું. રાજનાં લગ્ન કૃષ્ણા કપૂર સાથે થયાં. એ સાથે પત્ની કૃષ્ણા જિંદગીભર પતિ રાજને ગમતા સફેદ રંગના રંગે રંગાઇ ગયાં હતાં. તેમણે જિંદગીભર સફેદ સાડી જ પહેરવાનું પસંદ કર્યું.
1946માં અભિનેતા પિતા પૃથ્વીરાજનાં પગલે પગલે ચાલીને મોટો પુત્ર રાજ પિતાની નાટ્યમંડળીમાં સક્રિય રીતે જોડાયો અને સફળતાનો સ્વાદ ચાખ્યો.
પચાસના દાયકાના અંત સુધીમાં થિયેટરનો યુગ આથમી ગયો હતો. એટલે પૃથ્વીરાજે પોતાની થિયેટર પ્રવૃત્તિઓ બંધ કરી. 1951માં પુત્ર રાજ કપૂરની ‘આવારા’ ફિલ્મમાં કઠોર ન્યાયાધીશ પિતાની ભૂમિકા અસલી પિતા પૃથ્વીરાજ કપૂરે ભજવી હતી. તો આવો હતો કલાકાર પિતા-પુત્રનો અનોખો સંબંધ! કલાનો વારસો તો આગળો ધપાવ્યો જ, સાથોસાથ પિતાજીનો રંગીન મિજાજ પણ આત્મસાત કર્યો. } લ્મ જગતનો પ્રતિષ્ઠિત કપૂર પરિવાર. હવેલી જેવું આલીશાન ઘર. એકવાર પિતા પૃથ્વીરાજને યાદ કરતા તેમનાં સંતાનો પિતાજીની જોઇ રહ્યા હતા. એમાં એક પુત્ર બોલ્યો, ‘જોયું મારા શરીરનો બાંધો પિતાજી જેવો છે.’ બીજા પુત્રે કહ્યું, ‘મારી ભૂરી ભૂરી આંખો પિતા જેવી છે.’
ત્રીજા દીકરો ઉવાચઃ ‘મારો અંગ્રેજ મેન લુક પિતાજી જેવો છે.’
આ સંવાદનું તારણ એક જ કે એ ત્રણેય પુત્ર પોતાનામાં રહેલા પિતાને જોઇ રહ્યા હતા. આ ત્રણ પુત્ર એટલે સિનેજગતના ગ્રેટ શો મેન રાજ કપૂર, શમ્મી અને શશી કપૂર અને તેમના પિતા પૃથ્વીરાજ કપૂર. ત્યારના ભારતના (અને હવે પાકિસ્તાનના) પેશાવરમાં મોભાદાર પરિવારમાં જન્મેલા પૃથ્વીરાજ કપૂરના પિતા લાલા બશેશ્વરનાથ. તેઓ શાહી પોલીસના ઉચ્ચ અધિકારી.
પૃથ્વીરાજ કપૂરનું બાળપણ સામાન્ય હતું. તેઓ પીઢ અભિનેતા પૃથ્વીરાજ કપૂર અને રામસરનીના પ્રથમ સંતાન હતા. તેમના જન્મના થોડાં વર્ષો બાદ તેઓ પણ તેમના પરિવાર સાથે મુંબઈમાં સ્થાયી થયા
ગ્રીક-રોમન દેવતા જેવો રોબર્સ્ટ લુક ધરાવતા યુવાન પૃથ્વીરાજ નાટક-ચેટકના રવાડે ચડેલા વંઠેલા પુત્ર નહોતા. તેઓ બાકાયદા બી. એ. પાસ હતા અને કાયદાનો અભ્યાસ કર્યો હતો છતાં અભિનય ક્ષેત્રે પ્રવેશીને કારકિર્દી બનાવવાનો સાહસિક નિર્ણય લીધો હતો. તેમના સમયમાં સિનેમા કે થિયેટરની પ્રવૃત્તિ કરનારાને માનની દૃષ્ટિએ જોવામાં આવતા નહોતા. આ એક લાંછનભરી છીછરી પ્રવૃત્તિ ગણાતી.
બશેશ્વરનાથના આ બાહોશ પુત્ર પૃથ્વીરાજે થિયેટર અને સિનેમાના ક્ષેત્રે કારકિર્દી કંડારીને ડંકો વગાડ્યો.
સિનેમાના પ્રારંભિક વર્ષોમાં થિયેટર કલાકારોમાંના એક પૃથ્વીરાજ હતા. તેમણે સાઠના દશકમાં ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક કે. આસિફની મુઘલ-એ-આઝમ સહિતની અનેક ફિલ્મોમાં મુખ્ય અને ઉત્તમ અભિનય કર્યો. એ જમાનામાં અલગ અલગ નાટ્ય મંડળીઓએ જમાવટ કરેલી. ત્યારે આવી નાટક મંડળીઓ પ્રેક્ષકોના દિલ પર રાજ કરતી.
કાળના પ્રવાહનું વલણ પારખીને પૃથ્વીરાજે 1944માં ‘પૃથ્વી થિયેટર કંપની’ સ્થાપી. આ થિયેટર કંપનીનું કવિ કાલિદાસનું ‘અભિજ્ઞાનશકુંતલમ’ અને ‘પઠાણ’ નાટક ખૂબ લોકપ્રિય બન્યું હતું. આ નાટક મુંબઇના તખ્તા પર લગભગ 600 વખત ભજવાયું હતું. દોઢેક દાયકા દરમિયાન પૃથ્વીરાજની નાટક મંડળીનાં નાટકોના અઢી હજાર કરતાં વધારે (2,662) શો પ્રસ્તુત થયા. એ તમામ નાટકમાં મુખ્ય અને દમદાર ભૂમિકા પૃથ્વીરાજે ભજવેલી. પૃથ્વીરાજે રામસરનીદેવી મહેરા સાથે સંસાર માંડ્યો અને કુલ છ સંતાનોના પિતા બન્યા. તેમાં ત્રણ પુત્ર અને ત્રણ પુત્રી. સૌથી મોટા પુત્ર રાજ કપૂરનું મૂળ નામ સૃષ્ટિનાથ કપૂર. વીસના દશકમાં રાજનો જન્મ પેશાવરની કપૂર હવેલીમાં થયો હતો.
પૃથ્વીરાજના સંસારરથનાં બે પૈડાં એકસમાન રીતે ચાલતા રહ્યાં. પૃથ્વીરાજ રસિક કલાકાર હતા. એમના જીવનમાં પણ રામસરની સિવાય પણ અનેક સ્ત્રીઓ પ્રવેશી. એમાંની એક અત્યંત ખૂબસૂરત સ્ત્રી હેમાવતી હતી. પૃથ્વીરાજને પોતાનું સર્વસ્વ અર્પણ કરી ચૂકી હતી એ એ તો જગજાહેર છે. પૃથ્વીરાજ હંમેશાં દૂધમલ રંગના આશિક હતા. ધોળા બગલા જેવા સફેદ રંગની સાડીમાં સજધજ થયેલી પ્રિયાનું અકાટ્ય આકર્ષણ પૃથ્વીરાજને જીવનભર રહ્યું. આવા જ સફેદ રંગ પ્રત્યેનું ખેંચાણ તેમના મોટા પુત્ર રાજને પણ વારસામાં મળેલું.
એકવાર એવું બન્યું કે પૃથ્વીરાજ પોતાની પ્રિયતમા સાથે અંતરંગ પળો માણતા હતા. તૃપ્તિના ભાવથી તરબતર હેમા અનુપમ દેહને વસ્ત્રોથી સજાવી રહી હતી. એ ક્ષણનો યુવાન પુત્ર રાજ સાક્ષી બન્યો. તેણે બારીમાંથી ડોકિયું કરીને રંગદર્શી મિજાજ ધરાવતા પિતાના અંતરંગ વિશ્વનું દર્શન કર્યું. પુત્રને પણ પિતાની ‘હાઇ ચોઇસ’ પસંદ પડી ગઇ. એ દૃશ્ય રાજના દિમાગમાં અમીટ છાપ છોડી ગયું.
વર્ષો પછી માનસપટ પર રહેલા આ દૃશ્યને તેમણે ‘મેરા નામ જોકર’ ફિલ્મમાં કચકડે કંડાર્યું. આ ફિલ્મનું દિગ્દર્શન પિતા રાજ કરી રહ્યા હતા અને રાજ પરિવારની ત્રીજી પેઢીનું સંતાન રીશીએ અભિનય કર્યો. એ ફિલ્મના એક દૃશ્યમાં અભિનેત્રી સીમી ગરેવાલ વૃક્ષની આડશમાં વસ્ત્રો બદલી રહી છે એવું મોટા પડદે દર્શાવવામાં આવ્યું હતું. આ દૃશ્યનું સુંદર ચિત્રાંકન રાજ કપૂરે ક્લાત્મક રીતે કર્યું હતું.
પચાસના દાયકાના અંત સુધીમાં થિયેટરનો યુગ આથમી ગયો હતો. એટલે પૃથ્વીરાજે પોતાની થિયેટર પ્રવૃત્તિઓ બંધ કરી. 1951માં પુત્ર રાજ કપૂરની ‘આવારા’ ફિલ્મમાં કઠોર ન્યાયાધીશ પિતાની ભૂમિકા અસલી પિતા પૃથ્વીરાજ કપૂરે ભજવી હતી. તો આવો હતો કલાકાર પિતા-પુત્રનો અનોખો સંબંધ! કલાનો વારસો તો આગળો ધપાવ્યો જ, સાથોસાથ પિતાજીનો રંગીન મિજાજ પણ આત્મસાત કર્યો. } લ્મ જગતનો પ્રતિષ્ઠિત કપૂર પરિવાર. હવેલી જેવું આલીશાન ઘર. એકવાર પિતા પૃથ્વીરાજને યાદ કરતા તેમનાં સંતાનો પિતાજીની જોઇ રહ્યા હતા. એમાં એક પુત્ર બોલ્યો, ‘જોયું મારા શરીરનો બાંધો પિતાજી જેવો છે.’ બીજા પુત્રે કહ્યું, ‘મારી ભૂરી ભૂરી આંખો પિતા જેવી છે.’
ત્રીજા દીકરો ઉવાચઃ ‘મારો અંગ્રેજ મેન લુક પિતાજી જેવો છે.’
આ સંવાદનું તારણ એક જ કે એ ત્રણેય પુત્ર પોતાનામાં રહેલા પિતાને જોઇ રહ્યા હતા. આ ત્રણ પુત્ર એટલે સિનેજગતના ગ્રેટ શો મેન રાજ કપૂર, શમ્મી અને શશી કપૂર અને તેમના પિતા પૃથ્વીરાજ કપૂર. ત્યારના ભારતના (અને હવે પાકિસ્તાનના) પેશાવરમાં મોભાદાર પરિવારમાં જન્મેલા પૃથ્વીરાજ કપૂરના પિતા લાલા બશેશ્વરનાથ. તેઓ શાહી પોલીસના ઉચ્ચ અધિકારી.
પૃથ્વીરાજ કપૂરનું બાળપણ સામાન્ય હતું. તેઓ પીઢ અભિનેતા પૃથ્વીરાજ કપૂર અને રામસરનીના પ્રથમ સંતાન હતા. તેમના જન્મના થોડાં વર્ષો બાદ તેઓ પણ તેમના પરિવાર સાથે મુંબઈમાં સ્થાયી થયા
ગ્રીક-રોમન દેવતા જેવો રોબર્સ્ટ લુક ધરાવતા યુવાન પૃથ્વીરાજ નાટક-ચેટકના રવાડે ચડેલા વંઠેલા પુત્ર નહોતા. તેઓ બાકાયદા બી. એ. પાસ હતા અને કાયદાનો અભ્યાસ કર્યો હતો છતાં અભિનય ક્ષેત્રે પ્રવેશીને કારકિર્દી બનાવવાનો સાહસિક નિર્ણય લીધો હતો. તેમના સમયમાં સિનેમા કે થિયેટરની પ્રવૃત્તિ કરનારાને માનની દૃષ્ટિએ જોવામાં આવતા નહોતા. આ એક લાંછનભરી છીછરી પ્રવૃત્તિ ગણાતી.
બશેશ્વરનાથના આ બાહોશ પુત્ર પૃથ્વીરાજે થિયેટર અને સિનેમાના ક્ષેત્રે કારકિર્દી કંડારીને ડંકો વગાડ્યો.
સિનેમાના પ્રારંભિક વર્ષોમાં થિયેટર કલાકારોમાંના એક પૃથ્વીરાજ હતા. તેમણે સાઠના દશકમાં ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક કે. આસિફની મુઘલ-એ-આઝમ સહિતની અનેક ફિલ્મોમાં મુખ્ય અને ઉત્તમ અભિનય કર્યો. એ જમાનામાં અલગ અલગ નાટ્ય મંડળીઓએ જમાવટ કરેલી. ત્યારે આવી નાટક મંડળીઓ પ્રેક્ષકોના દિલ પર રાજ કરતી.
કાળના પ્રવાહનું વલણ પારખીને પૃથ્વીરાજે 1944માં ‘પૃથ્વી થિયેટર કંપની’ સ્થાપી. આ થિયેટર કંપનીનું કવિ કાલિદાસનું ‘અભિજ્ઞાનશકુંતલમ’ અને ‘પઠાણ’ નાટક ખૂબ લોકપ્રિય બન્યું હતું. આ નાટક મુંબઇના તખ્તા પર લગભગ 600 વખત ભજવાયું હતું. દોઢેક દાયકા દરમિયાન પૃથ્વીરાજની નાટક મંડળીનાં નાટકોના અઢી હજાર કરતાં વધારે (2,662) શો પ્રસ્તુત થયા. એ તમામ નાટકમાં મુખ્ય અને દમદાર ભૂમિકા પૃથ્વીરાજે ભજવેલી. પૃથ્વીરાજે રામસરનીદેવી મહેરા સાથે સંસાર માંડ્યો અને કુલ છ સંતાનોના પિતા બન્યા. તેમાં ત્રણ પુત્ર અને ત્રણ પુત્રી. સૌથી મોટા પુત્ર રાજ કપૂરનું મૂળ નામ સૃષ્ટિનાથ કપૂર. વીસના દશકમાં રાજનો જન્મ પેશાવરની કપૂર હવેલીમાં થયો હતો.
પૃથ્વીરાજના સંસારરથનાં બે પૈડાં એકસમાન રીતે ચાલતા રહ્યાં. પૃથ્વીરાજ રસિક કલાકાર હતા. એમના જીવનમાં પણ રામસરની સિવાય પણ અનેક સ્ત્રીઓ પ્રવેશી. એમાંની એક અત્યંત ખૂબસૂરત સ્ત્રી હેમાવતી હતી. પૃથ્વીરાજને પોતાનું સર્વસ્વ અર્પણ કરી ચૂકી હતી એ એ તો જગજાહેર છે. પૃથ્વીરાજ હંમેશાં દૂધમલ રંગના આશિક હતા. ધોળા બગલા જેવા સફેદ રંગની સાડીમાં સજધજ થયેલી પ્રિયાનું અકાટ્ય આકર્ષણ પૃથ્વીરાજને જીવનભર રહ્યું. આવા જ સફેદ રંગ પ્રત્યેનું ખેંચાણ તેમના મોટા પુત્ર રાજને પણ વારસામાં મળેલું.
એકવાર એવું બન્યું કે પૃથ્વીરાજ પોતાની પ્રિયતમા સાથે અંતરંગ પળો માણતા હતા. તૃપ્તિના ભાવથી તરબતર હેમા અનુપમ દેહને વસ્ત્રોથી સજાવી રહી હતી. એ ક્ષણનો યુવાન પુત્ર રાજ સાક્ષી બન્યો. તેણે બારીમાંથી ડોકિયું કરીને રંગદર્શી મિજાજ ધરાવતા પિતાના અંતરંગ વિશ્વનું દર્શન કર્યું. પુત્રને પણ પિતાની ‘હાઇ ચોઇસ’ પસંદ પડી ગઇ. એ દૃશ્ય રાજના દિમાગમાં અમીટ છાપ છોડી ગયું.
વર્ષો પછી માનસપટ પર રહેલા આ દૃશ્યને તેમણે ‘મેરા નામ જોકર’ ફિલ્મમાં કચકડે કંડાર્યું. આ ફિલ્મનું દિગ્દર્શન પિતા રાજ કરી રહ્યા હતા અને રાજ પરિવારની ત્રીજી પેઢીનું સંતાન રીશીએ અભિનય કર્યો. એ ફિલ્મના એક દૃશ્યમાં અભિનેત્રી સીમી ગરેવાલ વૃક્ષની આડશમાં વસ્ત્રો બદલી રહી છે એવું મોટા પડદે દર્શાવવામાં આવ્યું હતું. આ દૃશ્યનું સુંદર ચિત્રાંકન રાજ કપૂરે ક્લાત્મક રીતે કર્યું હતું.
આમ આ રીતે રંગીન મિજાજના પૃથ્વીરાજના સફેદ રંગનું વળગણ પુત્ર રાજ કપૂરને પણ લાગેલું. રાજનાં લગ્ન કૃષ્ણા કપૂર સાથે થયાં. એ સાથે પત્ની કૃષ્ણા જિંદગીભર પતિ રાજને ગમતા સફેદ રંગના રંગે રંગાઇ ગયાં હતાં. તેમણે જિંદગીભર સફેદ સાડી જ પહેરવાનું પસંદ કર્યું.
1935ના વર્ષમાં રાજ કપૂર નાના હતા ત્યારે ‘ન્યૂ થિયેટર્સ’ની ફિલ્મ ‘ઇન્કિલાબ’માં બાળ-કલાકાર તરીકે કામ કર્યું હતું. મૅટ્રિકમાં નાપાસ થયા પછી રાજ કપૂર સિનેમાના ક્ષેત્રે હાથ અજમાવ્યો. ‘રણજિત સ્ટુડિયો’માં ફિલ્મ દિગ્દર્શક કેદાર શર્માના ત્રીજા મદદનીશ તરીકે રાજની કારકિર્દીની શરૂઆત થઇ. તે પછી ‘બૉમ્બે ટૉકિઝ’માં અમિય ચક્રવર્તી સાથે અને ‘ફિલ્મિસ્તાન’માં સુશીલ મજુમદાર સાથે કામ કર્યું. સાથોસાથ પિતાએ સ્થાપેલા પૃથ્વી થિયેટર્સમાં પણ રાજે મદદનીશ તરીકે ફરજ બજાવી. નાયક તરીકે તેમને પ્રથમ તક પૃથ્વી થિયેટર્સના એક નાટક ‘દીવાર’માં મળી હતી. ચલચિત્રોમાં તેમને કેદાર શર્માના ચિત્ર ‘નીલકમલ’માં તક મળી હતી.
1946માં અભિનેતા પિતા પૃથ્વીરાજનાં પગલે પગલે ચાલીને મોટો પુત્ર રાજ પિતાની નાટ્યમંડળીમાં સક્રિય રીતે જોડાયો અને સફળતાનો સ્વાદ ચાખ્યો.
પચાસના દાયકાના અંત સુધીમાં થિયેટરનો યુગ આથમી ગયો હતો. એટલે પૃથ્વીરાજે પોતાની થિયેટર પ્રવૃત્તિઓ બંધ કરી. 1951માં પુત્ર રાજ કપૂરની ‘આવારા’ ફિલ્મમાં કઠોર ન્યાયાધીશ પિતાની ભૂમિકા અસલી પિતા પૃથ્વીરાજ કપૂરે ભજવી હતી. તો આવો હતો કલાકાર પિતા-પુત્રનો અનોખો સંબંધ! કલાનો વારસો તો આગળો ધપાવ્યો જ, સાથોસાથ પિતાજીનો રંગીન મિજાજ પણ આત્મસાત કર્યો. }
1935ના વર્ષમાં રાજ કપૂર નાના હતા ત્યારે ‘ન્યૂ થિયેટર્સ’ની ફિલ્મ ‘ઇન્કિલાબ’માં બાળ-કલાકાર તરીકે કામ કર્યું હતું. મૅટ્રિકમાં નાપાસ થયા પછી રાજ કપૂર સિનેમાના ક્ષેત્રે હાથ અજમાવ્યો. ‘રણજિત સ્ટુડિયો’માં ફિલ્મ દિગ્દર્શક કેદાર શર્માના ત્રીજા મદદનીશ તરીકે રાજની કારકિર્દીની શરૂઆત થઇ. તે પછી ‘બૉમ્બે ટૉકિઝ’માં અમિય ચક્રવર્તી સાથે અને ‘ફિલ્મિસ્તાન’માં સુશીલ મજુમદાર સાથે કામ કર્યું. સાથોસાથ પિતાએ સ્થાપેલા પૃથ્વી થિયેટર્સમાં પણ રાજે મદદનીશ તરીકે ફરજ બજાવી. નાયક તરીકે તેમને પ્રથમ તક પૃથ્વી થિયેટર્સના એક નાટક ‘દીવાર’માં મળી હતી. ચલચિત્રોમાં તેમને કેદાર શર્માના ચિત્ર ‘નીલકમલ’માં તક મળી હતી.
1946માં અભિનેતા પિતા પૃથ્વીરાજનાં પગલે પગલે ચાલીને મોટો પુત્ર રાજ પિતાની નાટ્યમંડળીમાં સક્રિય રીતે જોડાયો અને સફળતાનો સ્વાદ ચાખ્યો.
પચાસના દાયકાના અંત સુધીમાં થિયેટરનો યુગ આથમી ગયો હતો. એટલે પૃથ્વીરાજે પોતાની થિયેટર પ્રવૃત્તિઓ બંધ કરી. 1951માં પુત્ર રાજ કપૂરની ‘આવારા’ ફિલ્મમાં કઠોર ન્યાયાધીશ પિતાની ભૂમિકા અસલી પિતા પૃથ્વીરાજ કપૂરે ભજવી હતી. તો આવો હતો કલાકાર પિતા-પુત્રનો અનોખો સંબંધ! કલાનો વારસો તો આગળો ધપાવ્યો જ, સાથોસાથ પિતાજીનો રંગીન મિજાજ પણ આત્મસાત કર્યો. }
ડૂબકી:સદીઓથી સ્થિર સ્તબ્ધ દંતકથાઓ
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/stunning-legends-that-have-endured-for-centuries-135229418.html
ભારતનાં અનેક તીર્થધામો, ઐતિહાસિક સ્થળો, પ્રવાસધામોની સાથે અવનવી દંતકથાઓ જોડાયેલી છે. એમાં ડહાપણ, કર્તવ્યબોધ, શૌર્ય, બલિદાનો વગેરેનો બોધ છુપાયેલો છે. કેટલાંક સ્થળોની સાથે વ્યક્તિગત પીડાની કથા પણ જોડાયેલી છે. રામાયણ, મહાભારત અને અન્ય અમર સાહિત્યકૃતિઓમાં વર્ણવેલાં સ્થાનો પ્રવાસીઓને પ્રાચીન સમયમાં લઈ જાય છે. એવાં પ્રવાસધામો માત્ર આનંદપ્રમોદ માણવાનાં સ્થળો નથી, એ બધાં પોતપોતાની અંદર સમૃદ્ધ ભૂતકાળ સાચવી સાંસ્કૃતિક ચેતનાનાં પ્રેરણાસ્ત્રોત સમાં યાત્રાધામો છે.
આપણા સુપ્રસિદ્ધ કવિ, સાહિત્યના ઊંડા અભ્યાસી, ડૉ. ચન્દ્રકાન્ત ટોપીવાળાએ ભારતનાં ત્રણ પ્રવાસસ્થળો સાથે જોડાયેલી કથાઓ પરથી કાવ્યો રચ્યાં છે. આ કાવ્યો વર્ષ 2024માં પ્રકાશિત એમના કાવ્યસંગ્રહ ‘કાલવેગ’માં સમાવ્યાં છે. એ કાવ્યો છે – ‘ધોધકથા’, ઊનાકોટિ’ અને ‘ચિત્રદુર્ગ’.’
આ કથાકાવ્યોમાં કવિ દંતકથાઓમાં છુપાયેલા નવીન દૃષ્ટિકોણનો સંકેત પણ રચી આપે છે. આ કાવ્યોમાં નિરૂપાયેલી કથાઓમાં મને રસ પડ્યો એથી એને લગતી અન્ય સામગ્રીમાં પણ ડૂબકી મારી.
ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્ય મેઘાલયમાં આપણા દેશનો સૌથી ઊંચો ધોધ ‘નોહકાલિકાઈ’ આવેલો છે. એ ધોધ ખૂબ ઊંચેથી જોશપૂર્વક નીચે પડે છે. આ ધોધના નામ પાછળ લિકાઈ નામની ખાસી જાતિની સ્ત્રીના જીવનમાં બનેલી કરુણ કથા છે.
પહેલો પતિ અવસાન પામ્યો પછી લિકાઈને પોતાનું અને નવજાત દીકરીનું ભરણપોષણ કરવામાં ખૂબ તકલીફ પડવા લાગી. એ મજૂરીનું કામ કરતી હતી એથી દીકરીને આખો દિવસ ઘરમાં એકલી મૂકી જવાના અને એની યોગ્ય સાર-સંભાળ લેવાના પ્રશ્નો ઊભા થયા. લિકાઈ માટે બીજાં લગ્ન કરવા સિવાય કોઈ ચારો રહ્યો નહોતો. એણે બીજી વાર લગ્ન કર્યાં.
આખો દિવસ મજૂરી કરી ઘરે આવે પછી એણે દીકરી પાછળ ઘણો સમય આપવો પડતો હતો, એથી એ પતિને જરાજેટલો સમય આપી શકતી નહોતી. એ કારણે પતિ ક્રોધે ભરાયો. એને સાવકી દીકરી આંખના કણાની જેમ ખૂંચવા લાગી.
એક દિવસ નિર્દય પતિએ લિકાઈની ગેરહાજરીમાં સાવકી દીકરીને મારી નાખી. હત્યાની નિશાનીઓ છુપાવવા હાડકાં વગેરે ફેંકી દીધાં. ક્રૂરતાની હદ વટાવીને એણે ભોજન માટે દીકરીનું માંસ રાંધ્યું. લિકાઈ સાંજે કામ પરથી આવી ત્યારે ઘરમાં કોઈ નહોતું, પણ ભોજન તૈયાર હતું. લિકાઈને ખૂબ ભૂખ લાગી હતી દીકરીને શોધવા જતા પહેલાં એ ખાવા બેસી ગઈ.
એને ખબર નહોતી કે એણે પોતાની જ દીકરીના માંસનું ભોજન કર્યું છે. લિકાઈને જમ્યા પછી પાન ખાવાની આદત હતી. એણે પાનપેટી ખોલી ત્યારે ત્યાં કપાયેલી એક આંગળી જોઈ. લિકાઈ બધું સમજી ગઈ અને દુ:ખથી પાગલ થઈ ગઈ.
ચન્દ્રકાન્ત ટોપીવાળાએ લિકાઈની મનોવ્યથા એમના કાવ્ય ‘ધોધકથા’માં આ રીતે વ્યક્ત કરી છે – ‘પોતાની પેટજણી દીકરી ફરી પેટમાં ગઈ છે/ જાણીને આકુળવ્યાકુળ મા/ વેદનાની તીવ્ર ગતિથી દોડતી ઊછળતી/ ભેખડે ધસી ગઈ!/ ને એકદમ/ નીચે/ ઝંપલાવ્યું./ હવે એ/ નીચે ઝંપલાવ્યા જ કરે છે!/ માની વેદનાનો ક્યારેય કોઈ અંત નથી.’
ત્રિપુરાના ઊનાકોટિ નામના સ્થળમાં ભગવાન શિવને સમર્પિત મૂર્તિઓ અને ઉત્કૃષ્ટ ખડક સ્થાપત્યો આવેલાં છે. પૌરાણિક કથા અનુસાર ભગવાન શિવ એક વાર કાશી જતા હતા ત્યારે આ સ્થળે રાત્રિરોકાણ કર્યું હતું. ‘કરોડમાં એક ઓછી’ સંખ્યામાં દેવ-દેવીઓ પણ એમની પાછળપાછળ જતાં હતાં. શિવજીએ બધાંને સૂર્યોદય પહેલાં ત્યાંથી પ્રયાણ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ દુર્ભાગ્યવશ શિવજી સિવાય કોઈ સમયસર જાગ્યું નહીં. ક્રોધે ભરાયેલા શિવે કાશી તરફ એકલા પ્રયાણ કરતા પહેલાં દેવ-દેવીઓને શાપ આપ્યો અને એ બધાં પત્થર બની ગયાં.
સ્થાનિક આદિવાસીઓમાં ઊનાકોટિ માટે પ્રચલિત કથા પ્રમાણે આ મૂર્તિઓ કલ્લુ નામના શિલ્પકારે ઘડી છે. કલ્લુ પાર્વતીજીનો પરમ ભક્ત હતો અને એમની સાથે કૈલાશ પર્વત પર જવા માગતો હતો. પાર્વતીજીના આગ્રહથી શિવજી અનિચ્છાએ કલ્લુને સાથે લઈ જવા સંમત થયા પરંતુ એક શરત મૂકી.
કલ્લુ એક રાતમાં શિવની કરોડ મૂર્તિઓ બનાવી શકે તો જ સાથે આવી શકશે. કલ્લુ મૂર્તિઓ બનાવવાના કામમાં લાગી ગયો, સવાર પડી ત્યારે કરોડમાંથી એક મૂર્તિ ઓછી નીકળી. પોતાના આરાધ્ય દેવ અને માતા પાર્વતીની સાથે કૈલાશ પર્વત જવાની એની ઇચ્છા અધૂરી રહી. એ તરફની ભાષામાં ‘ઊનાકોટિ’ શબ્દનો અર્થ થાય છે કોટિ - કરોડમાં એક ઓછું.
ત્રીજું સ્થળ કર્ણાટકમાં આવેલો ‘ચિત્રદુર્ગ’. આ કિલ્લાની સાથે જોડાયેલા મહાન યોદ્ધાઓનાં નામ સાથે ઓબવ્વા નામની મહિલા વીરાંગનાનું નામ પણ ઇતિહાસમાં અને લોકહૈયે અમર થઈ ગયું છે. અઢારમી સદીમાં હૈદર અલીના સૈનિકોએ ચિત્રદુર્ગને ઘેરો ઘાલ્યો હતો, પરંતુ અભેદ્ય કિલ્લામાં પ્રવેશવાનો કોઈ માર્ગ મળતો નહોતો. એક દિવસ સૈનિકોએ કિલ્લાની દીવાલમાં એક જ માણસ માંડ અંદર ઘૂસી શકે એવું છીંડું જોયું. એમણે એમાંથી એક એક કરીને સૈનિકોને અંદર દાખલ કરવાની યોજના બનાવી.
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/stunning-legends-that-have-endured-for-centuries-135229418.html
ભારતનાં અનેક તીર્થધામો, ઐતિહાસિક સ્થળો, પ્રવાસધામોની સાથે અવનવી દંતકથાઓ જોડાયેલી છે. એમાં ડહાપણ, કર્તવ્યબોધ, શૌર્ય, બલિદાનો વગેરેનો બોધ છુપાયેલો છે. કેટલાંક સ્થળોની સાથે વ્યક્તિગત પીડાની કથા પણ જોડાયેલી છે. રામાયણ, મહાભારત અને અન્ય અમર સાહિત્યકૃતિઓમાં વર્ણવેલાં સ્થાનો પ્રવાસીઓને પ્રાચીન સમયમાં લઈ જાય છે. એવાં પ્રવાસધામો માત્ર આનંદપ્રમોદ માણવાનાં સ્થળો નથી, એ બધાં પોતપોતાની અંદર સમૃદ્ધ ભૂતકાળ સાચવી સાંસ્કૃતિક ચેતનાનાં પ્રેરણાસ્ત્રોત સમાં યાત્રાધામો છે.
આપણા સુપ્રસિદ્ધ કવિ, સાહિત્યના ઊંડા અભ્યાસી, ડૉ. ચન્દ્રકાન્ત ટોપીવાળાએ ભારતનાં ત્રણ પ્રવાસસ્થળો સાથે જોડાયેલી કથાઓ પરથી કાવ્યો રચ્યાં છે. આ કાવ્યો વર્ષ 2024માં પ્રકાશિત એમના કાવ્યસંગ્રહ ‘કાલવેગ’માં સમાવ્યાં છે. એ કાવ્યો છે – ‘ધોધકથા’, ઊનાકોટિ’ અને ‘ચિત્રદુર્ગ’.’
આ કથાકાવ્યોમાં કવિ દંતકથાઓમાં છુપાયેલા નવીન દૃષ્ટિકોણનો સંકેત પણ રચી આપે છે. આ કાવ્યોમાં નિરૂપાયેલી કથાઓમાં મને રસ પડ્યો એથી એને લગતી અન્ય સામગ્રીમાં પણ ડૂબકી મારી.
ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્ય મેઘાલયમાં આપણા દેશનો સૌથી ઊંચો ધોધ ‘નોહકાલિકાઈ’ આવેલો છે. એ ધોધ ખૂબ ઊંચેથી જોશપૂર્વક નીચે પડે છે. આ ધોધના નામ પાછળ લિકાઈ નામની ખાસી જાતિની સ્ત્રીના જીવનમાં બનેલી કરુણ કથા છે.
પહેલો પતિ અવસાન પામ્યો પછી લિકાઈને પોતાનું અને નવજાત દીકરીનું ભરણપોષણ કરવામાં ખૂબ તકલીફ પડવા લાગી. એ મજૂરીનું કામ કરતી હતી એથી દીકરીને આખો દિવસ ઘરમાં એકલી મૂકી જવાના અને એની યોગ્ય સાર-સંભાળ લેવાના પ્રશ્નો ઊભા થયા. લિકાઈ માટે બીજાં લગ્ન કરવા સિવાય કોઈ ચારો રહ્યો નહોતો. એણે બીજી વાર લગ્ન કર્યાં.
આખો દિવસ મજૂરી કરી ઘરે આવે પછી એણે દીકરી પાછળ ઘણો સમય આપવો પડતો હતો, એથી એ પતિને જરાજેટલો સમય આપી શકતી નહોતી. એ કારણે પતિ ક્રોધે ભરાયો. એને સાવકી દીકરી આંખના કણાની જેમ ખૂંચવા લાગી.
એક દિવસ નિર્દય પતિએ લિકાઈની ગેરહાજરીમાં સાવકી દીકરીને મારી નાખી. હત્યાની નિશાનીઓ છુપાવવા હાડકાં વગેરે ફેંકી દીધાં. ક્રૂરતાની હદ વટાવીને એણે ભોજન માટે દીકરીનું માંસ રાંધ્યું. લિકાઈ સાંજે કામ પરથી આવી ત્યારે ઘરમાં કોઈ નહોતું, પણ ભોજન તૈયાર હતું. લિકાઈને ખૂબ ભૂખ લાગી હતી દીકરીને શોધવા જતા પહેલાં એ ખાવા બેસી ગઈ.
એને ખબર નહોતી કે એણે પોતાની જ દીકરીના માંસનું ભોજન કર્યું છે. લિકાઈને જમ્યા પછી પાન ખાવાની આદત હતી. એણે પાનપેટી ખોલી ત્યારે ત્યાં કપાયેલી એક આંગળી જોઈ. લિકાઈ બધું સમજી ગઈ અને દુ:ખથી પાગલ થઈ ગઈ.
ચન્દ્રકાન્ત ટોપીવાળાએ લિકાઈની મનોવ્યથા એમના કાવ્ય ‘ધોધકથા’માં આ રીતે વ્યક્ત કરી છે – ‘પોતાની પેટજણી દીકરી ફરી પેટમાં ગઈ છે/ જાણીને આકુળવ્યાકુળ મા/ વેદનાની તીવ્ર ગતિથી દોડતી ઊછળતી/ ભેખડે ધસી ગઈ!/ ને એકદમ/ નીચે/ ઝંપલાવ્યું./ હવે એ/ નીચે ઝંપલાવ્યા જ કરે છે!/ માની વેદનાનો ક્યારેય કોઈ અંત નથી.’
ત્રિપુરાના ઊનાકોટિ નામના સ્થળમાં ભગવાન શિવને સમર્પિત મૂર્તિઓ અને ઉત્કૃષ્ટ ખડક સ્થાપત્યો આવેલાં છે. પૌરાણિક કથા અનુસાર ભગવાન શિવ એક વાર કાશી જતા હતા ત્યારે આ સ્થળે રાત્રિરોકાણ કર્યું હતું. ‘કરોડમાં એક ઓછી’ સંખ્યામાં દેવ-દેવીઓ પણ એમની પાછળપાછળ જતાં હતાં. શિવજીએ બધાંને સૂર્યોદય પહેલાં ત્યાંથી પ્રયાણ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ દુર્ભાગ્યવશ શિવજી સિવાય કોઈ સમયસર જાગ્યું નહીં. ક્રોધે ભરાયેલા શિવે કાશી તરફ એકલા પ્રયાણ કરતા પહેલાં દેવ-દેવીઓને શાપ આપ્યો અને એ બધાં પત્થર બની ગયાં.
સ્થાનિક આદિવાસીઓમાં ઊનાકોટિ માટે પ્રચલિત કથા પ્રમાણે આ મૂર્તિઓ કલ્લુ નામના શિલ્પકારે ઘડી છે. કલ્લુ પાર્વતીજીનો પરમ ભક્ત હતો અને એમની સાથે કૈલાશ પર્વત પર જવા માગતો હતો. પાર્વતીજીના આગ્રહથી શિવજી અનિચ્છાએ કલ્લુને સાથે લઈ જવા સંમત થયા પરંતુ એક શરત મૂકી.
કલ્લુ એક રાતમાં શિવની કરોડ મૂર્તિઓ બનાવી શકે તો જ સાથે આવી શકશે. કલ્લુ મૂર્તિઓ બનાવવાના કામમાં લાગી ગયો, સવાર પડી ત્યારે કરોડમાંથી એક મૂર્તિ ઓછી નીકળી. પોતાના આરાધ્ય દેવ અને માતા પાર્વતીની સાથે કૈલાશ પર્વત જવાની એની ઇચ્છા અધૂરી રહી. એ તરફની ભાષામાં ‘ઊનાકોટિ’ શબ્દનો અર્થ થાય છે કોટિ - કરોડમાં એક ઓછું.
ત્રીજું સ્થળ કર્ણાટકમાં આવેલો ‘ચિત્રદુર્ગ’. આ કિલ્લાની સાથે જોડાયેલા મહાન યોદ્ધાઓનાં નામ સાથે ઓબવ્વા નામની મહિલા વીરાંગનાનું નામ પણ ઇતિહાસમાં અને લોકહૈયે અમર થઈ ગયું છે. અઢારમી સદીમાં હૈદર અલીના સૈનિકોએ ચિત્રદુર્ગને ઘેરો ઘાલ્યો હતો, પરંતુ અભેદ્ય કિલ્લામાં પ્રવેશવાનો કોઈ માર્ગ મળતો નહોતો. એક દિવસ સૈનિકોએ કિલ્લાની દીવાલમાં એક જ માણસ માંડ અંદર ઘૂસી શકે એવું છીંડું જોયું. એમણે એમાંથી એક એક કરીને સૈનિકોને અંદર દાખલ કરવાની યોજના બનાવી.
તે બપોરે એ વિસ્તારનો ચોકીદાર જમવા માટે ઘેર ગયો. પાણીની જરૂર પડી એટલે એની પત્ની ઓબવ્વા છીંડાની નજીક આવેલા તળાવમાંથી પાણી ભરવા ગઈ. ત્યાં એની નજર છીંડા પર પડી. એ સમજી ગઈ કે કિલ્લો સુરક્ષિત નથી. સમયસૂચકતા વાપરી એ તરત સાંબેલું ઉપાડી છીંડા પાસે ઊભી રહી.
પહેલા સૈનિકનું માથું અંદર આવ્યું તે સાથે એણે સાંબેલાનો જોરદાર પ્રહાર કરી સૈનિકનું માથું છૂંદી નાખ્યું અને એનું શબ અંદર ખેંચી લીધું. એમ કરતાં એણે ઘણા સૈનિકો મારી નાખ્યા. પતિ પત્નીને શોધવા ત્યાં આવ્યો ત્યારે એણે દુશ્મનોનાં શબ વચ્ચે લોહીથી ખરડાયેલું સાંબેલું ઉપાડી રણચંડી જેવી ઓબવ્વાને જોઈ. એકલા હાથે કિલ્લાનું રક્ષણ કરનાર વીરાંગના ઓબવ્વાનું તો મૃત્યુ થયું, પરંતુ એ હુમલામાં ચિત્રદુર્ગ સલામત રહ્યો.
ચન્દ્રકાન્ત ટોપીવાળા એમના કાવ્ય ‘ચિત્રદુર્ગ’માં કહે છે – ‘ચિત્રદુર્ગ કંપ્યો. સ્થિર થયો,
ચિત્રદુર્ગ હજી સ્થિર અને સ્તબ્ધ ઊભો છે.’ }
પહેલા સૈનિકનું માથું અંદર આવ્યું તે સાથે એણે સાંબેલાનો જોરદાર પ્રહાર કરી સૈનિકનું માથું છૂંદી નાખ્યું અને એનું શબ અંદર ખેંચી લીધું. એમ કરતાં એણે ઘણા સૈનિકો મારી નાખ્યા. પતિ પત્નીને શોધવા ત્યાં આવ્યો ત્યારે એણે દુશ્મનોનાં શબ વચ્ચે લોહીથી ખરડાયેલું સાંબેલું ઉપાડી રણચંડી જેવી ઓબવ્વાને જોઈ. એકલા હાથે કિલ્લાનું રક્ષણ કરનાર વીરાંગના ઓબવ્વાનું તો મૃત્યુ થયું, પરંતુ એ હુમલામાં ચિત્રદુર્ગ સલામત રહ્યો.
ચન્દ્રકાન્ત ટોપીવાળા એમના કાવ્ય ‘ચિત્રદુર્ગ’માં કહે છે – ‘ચિત્રદુર્ગ કંપ્યો. સ્થિર થયો,
ચિત્રદુર્ગ હજી સ્થિર અને સ્તબ્ધ ઊભો છે.’ }
માનસ દર્શન:આધ્યાત્મિક યાત્રામાં સ્પર્ધા જાત સાથે કરવી
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/competing-with-oneself-on-the-spiritual-journey-135229419.html
મચરિતમાનસ’નું કહેવું છે, ત્રણ પ્રકારના જીવ છે - વિષયી, સાધક અને સિદ્ધ. મેં એમાં ચોથું `શુદ્ધ’ ભેળવ્યું છે. પણ ત્રણ પ્રકારના જીવ છે. વિષયી કોને કહેવાય? જે કુધાતુ છે, લોઢું જ રહે. સાધક કોણ? જે કોઈ ગુરુની ખોજ કરે, જે પારસમણિને અડી જાય એ સાધક. અને સિદ્ધ કોણ? કે જે કોઈ ગુરુએ લોઢાને અડીને એને સોનું ન કરાવ્યું હોય, પણ એનેય પાછો પારસ બનાવી દીધો હોય એ સિદ્ધ. ત્રણેયના કેન્દ્રમાં લોખંડ છે. આપણે બધાં જ જાણીએ છીએ કે શરીરમાંથી લોહતત્ત્વ ઓછું થાય તો તકલીફ થાય.
`રામચરિતમાનસ’નાં સાત સોપાન. એનું ઉપરનું જે રૂપ છે તે બાલ, અયોધ્યા, અરણ્ય, કિષ્કિંધા, સુન્દર, લંકા, ઉત્તર, સાત ભાગમાં વહેંચાયેલું રૂપ. એક અર્થમાં કહું તો, કેવી રીતે વિકસિત થવાય અને એ વિકાસ મને ને તમને છેક ઉત્તરાવસ્થા સુધી વિકસિત રાખે, એવી એક અંતર્યાત્રા પણ રામકથાની ગણાય, કે જે આપણી નાની સમજથી લઈને આપણી પ્રૌઢસમજ સુધી આપણને પહોંચાડે અથવા તો આપણી નાની સમજમાં જેટલા જેટલા પ્રશ્નો ઉદભવ્યા હોય એને ક્રમશઃ આગળ વધારતાં, એના જવાબો અપાતા જ જાય અને `ઉત્તરકાંડ’માં જતાં જાણે સમગ્ર સવાલોના ઉત્તરો આપણને મળી જતા હોય એવી એક આંતરિક ધારા `રામાયણ’ની વહેતી હોય છે.
એવી રીતે હું `રામાયણ’નું દર્શન કરતો રહ્યો કે આપણા બધાંનો એક આંતરિક વિકાસ આમાં છે. મને ને તમને એક જગ્યાએ એ રોકી નથી રાખતું. એકેક કાંડ એકેક પડાવ છે. સાધક ક્યાં પહોંચ્યો એ તપાસવાનું રહે. એવી રીતે હું રામકથાને જોતો રહ્યો છું.
ગાંધીબાપુનેય `રામચરિતમાનસ’ કેટલું વહાલું! `આશ્રમ ભજનાવલિ’માં તુલસી-પદો ગાંધીજીએ રાખ્યાં છે. વિનોબાજી તો એમ જ કહેતાં કે `રામચરિતમાનસ’ માનું દૂધ છે, ઘી નથી. ઘી પચાવવું કઠિન પડે, પણ દૂધ સહેલાઈથી પચી જાય. આ બધા જ મહાત્માઓએ આપણને બળ આપ્યું.
`રામચરિતમાનસ’માં સાત વખત `રામચરિતમાનસ’ શબ્દ આવ્યો છે. ભૂલચૂક લેવી દેવી! આપણે કંઈ સ્પર્ધા તો નથી કરવી. આધ્યાત્મિક યાત્રામાં સ્પર્ધા જાત સાથે કરવી. આધ્યાત્મિક યાત્રા સંપન્ન કરવી હોય, પૂરો સંતોષ પ્રાપ્ત કરવો હોય, તો સ્પર્ધા બીજાની સાથે ન કરવી, સ્પર્ધા પોતાની સાથે કરવી.
હવે, તમને ફાયદા ગણાવું. હું મારી સાથે સ્પર્ધા કરું, તો હારું તો મેં મને હરાવ્યો, નિરુત્સાહ ન થાઉં; અને જીતું તો હું મને જીતી ગયો! આપણે બીજાને જ્યારે જીતીએ છીએ ત્યારે આપણામાં અહંકાર જન્મે છે. કદાચ આપણે સાવધાન હોઈએ તો અહંકાર ન કરીએ, પણ આપણા મનમાં એક હરખ તો ઉત્પન્ન થાય જ છે; અને એ હરખ કોઈના પરાજય ઉપર ઊભો છે, કોઈની ઉદાસીનતા ઉપર આપણી પ્રસન્નતા ઊભી છે. આ સારું નથી.
આપણે હારીએ તો આપણે નિરુત્સાહ થઈએ છીએ. કથા સાંભળીને આપણે એવું ન કરી શકીએ કે હું મારી સાથે સ્પર્ધા કરું. હારું તો મેં મને હરાવ્યો, જીતું તો હું મને જીતી ગયો! બહુ જ આનંદ આવશે. શું કામ બીજાની સાથે સ્પર્ધા? મને આ બહુ ગમે છે. આપ વિચારજો.
`રામચરિતમાનસ’ શબ્દનો સાત જ વખત ઉલ્લેખ છે. `રામાયણ’ સંગીતમય શાસ્ત્ર છે અને તેમાં સાત સ્વરોની સુંદર હારમની છે. કોઈ પણ શાસ્ત્રીય રાગમાં `રામાયણ’ ગાઈ શકાય. કોઈ પણ ઢાળમાં ગાઈ શકાય એવી આ સૂરાવલિ છે. આપણે ત્યાં સાત લોક ઉપર અને સાત પાતાળ. એટલે કે `રામચરિતમાનસ’ ચૌદ ભુવનમાં વ્યાપ્ત છે. તો સાત ઉપરના લોક, સાત નીચેના-આ બધું જ રામમય છે. એવા સાત-સાતના ટુકડા `રામચરિતમાનસ’માં બહુ જ પ્રસિદ્ધ છે.
તો `બાલકાંડ’ના આરંભમાં આપણી અંતર્યાત્રાનો પહેલો મુકામ, ત્યાં સાત મંત્રો છે. પહેલા મંત્રમાં `વન્દે વાણીવિનાયકૌ.’ આપણે ત્યાં કોઈ વસ્તુનો આરંભ થાય, તો ગણપતિથી શરૂ થાય. `રામાયણ’ માતૃદેવીની વંદનાથી શરૂ થયું છે. વાણી- સરસ્વતીની વંદનાથી `રામાયણ’નો આરંભ થયો છે. બધી જ જગ્યાએ માતૃશક્તિને આગળ રાખી.
પછી `ભવાનીશંકરૌ વન્દે શ્રદ્ધાવિશ્વાસરૂપિણૌ.’ ભવાનીને આગળ રાખ્યાં. આગળ જાઓ તો `સીતારામગુણગ્રામપુણ્યારણ્યવિહારિણૌ.’ જાનકીજીને આગળ રાખ્યાં. આમ, સાત મંત્રોમાં પહેલો પડાવ આ રીતે આગળ વધે છે. અને પછી પાંચ સોરઠામાં શ્લોકને લોકમાં ઉતારવાનું તુલસીનું એક અદ્ભુત વિશ્વમંગલકાર્ય સંપન્ન થાય છે. ગ્રામ્યગિરામાં આ શાસ્ત્ર તુલસીએ ઉતાર્યું. અને પછી `રામચરિતમાનસ’નું પહેલું પ્રકરણ, જેમાં પૂરી ગુરુવંદના છે.
બંદઉં ગુરુ પદ પદુમ પરાગા. સુરુચિ સુબાસ સરસ અનુરાગા.
પહેલું પ્રકરણ ગુરુવંદનાથી શરૂ થાય છે. આ પ્રકરણને મારી વ્યાસપીઠે હંમેશાં `ગુરુગીતા’ માની છે. ગુરુનો મહિમા અહીંયા ગાયો છે. જેને ગુરુની જરૂર ન હોય, ગુરુમાં આસ્થા ન હોય, એના માટે કોઈ બાધ્યતા નથી. પણ જો હું મારી સ્થિતિ જોઉં તો આપણા જેવાને ગુરુની બહુ જ જરૂર પડે. કોઈ માર્ગદર્શક જોઈએ. દલપત પઢિયારસાહેબે `અસ્મિતાપર્વ’માં એક વખત કહેલું કે ગુરુ કદાચ નબળો હોઈ શકે, ગુરુપદ નબળું ન હોઈ શકે.
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/competing-with-oneself-on-the-spiritual-journey-135229419.html
મચરિતમાનસ’નું કહેવું છે, ત્રણ પ્રકારના જીવ છે - વિષયી, સાધક અને સિદ્ધ. મેં એમાં ચોથું `શુદ્ધ’ ભેળવ્યું છે. પણ ત્રણ પ્રકારના જીવ છે. વિષયી કોને કહેવાય? જે કુધાતુ છે, લોઢું જ રહે. સાધક કોણ? જે કોઈ ગુરુની ખોજ કરે, જે પારસમણિને અડી જાય એ સાધક. અને સિદ્ધ કોણ? કે જે કોઈ ગુરુએ લોઢાને અડીને એને સોનું ન કરાવ્યું હોય, પણ એનેય પાછો પારસ બનાવી દીધો હોય એ સિદ્ધ. ત્રણેયના કેન્દ્રમાં લોખંડ છે. આપણે બધાં જ જાણીએ છીએ કે શરીરમાંથી લોહતત્ત્વ ઓછું થાય તો તકલીફ થાય.
`રામચરિતમાનસ’નાં સાત સોપાન. એનું ઉપરનું જે રૂપ છે તે બાલ, અયોધ્યા, અરણ્ય, કિષ્કિંધા, સુન્દર, લંકા, ઉત્તર, સાત ભાગમાં વહેંચાયેલું રૂપ. એક અર્થમાં કહું તો, કેવી રીતે વિકસિત થવાય અને એ વિકાસ મને ને તમને છેક ઉત્તરાવસ્થા સુધી વિકસિત રાખે, એવી એક અંતર્યાત્રા પણ રામકથાની ગણાય, કે જે આપણી નાની સમજથી લઈને આપણી પ્રૌઢસમજ સુધી આપણને પહોંચાડે અથવા તો આપણી નાની સમજમાં જેટલા જેટલા પ્રશ્નો ઉદભવ્યા હોય એને ક્રમશઃ આગળ વધારતાં, એના જવાબો અપાતા જ જાય અને `ઉત્તરકાંડ’માં જતાં જાણે સમગ્ર સવાલોના ઉત્તરો આપણને મળી જતા હોય એવી એક આંતરિક ધારા `રામાયણ’ની વહેતી હોય છે.
એવી રીતે હું `રામાયણ’નું દર્શન કરતો રહ્યો કે આપણા બધાંનો એક આંતરિક વિકાસ આમાં છે. મને ને તમને એક જગ્યાએ એ રોકી નથી રાખતું. એકેક કાંડ એકેક પડાવ છે. સાધક ક્યાં પહોંચ્યો એ તપાસવાનું રહે. એવી રીતે હું રામકથાને જોતો રહ્યો છું.
ગાંધીબાપુનેય `રામચરિતમાનસ’ કેટલું વહાલું! `આશ્રમ ભજનાવલિ’માં તુલસી-પદો ગાંધીજીએ રાખ્યાં છે. વિનોબાજી તો એમ જ કહેતાં કે `રામચરિતમાનસ’ માનું દૂધ છે, ઘી નથી. ઘી પચાવવું કઠિન પડે, પણ દૂધ સહેલાઈથી પચી જાય. આ બધા જ મહાત્માઓએ આપણને બળ આપ્યું.
`રામચરિતમાનસ’માં સાત વખત `રામચરિતમાનસ’ શબ્દ આવ્યો છે. ભૂલચૂક લેવી દેવી! આપણે કંઈ સ્પર્ધા તો નથી કરવી. આધ્યાત્મિક યાત્રામાં સ્પર્ધા જાત સાથે કરવી. આધ્યાત્મિક યાત્રા સંપન્ન કરવી હોય, પૂરો સંતોષ પ્રાપ્ત કરવો હોય, તો સ્પર્ધા બીજાની સાથે ન કરવી, સ્પર્ધા પોતાની સાથે કરવી.
હવે, તમને ફાયદા ગણાવું. હું મારી સાથે સ્પર્ધા કરું, તો હારું તો મેં મને હરાવ્યો, નિરુત્સાહ ન થાઉં; અને જીતું તો હું મને જીતી ગયો! આપણે બીજાને જ્યારે જીતીએ છીએ ત્યારે આપણામાં અહંકાર જન્મે છે. કદાચ આપણે સાવધાન હોઈએ તો અહંકાર ન કરીએ, પણ આપણા મનમાં એક હરખ તો ઉત્પન્ન થાય જ છે; અને એ હરખ કોઈના પરાજય ઉપર ઊભો છે, કોઈની ઉદાસીનતા ઉપર આપણી પ્રસન્નતા ઊભી છે. આ સારું નથી.
આપણે હારીએ તો આપણે નિરુત્સાહ થઈએ છીએ. કથા સાંભળીને આપણે એવું ન કરી શકીએ કે હું મારી સાથે સ્પર્ધા કરું. હારું તો મેં મને હરાવ્યો, જીતું તો હું મને જીતી ગયો! બહુ જ આનંદ આવશે. શું કામ બીજાની સાથે સ્પર્ધા? મને આ બહુ ગમે છે. આપ વિચારજો.
`રામચરિતમાનસ’ શબ્દનો સાત જ વખત ઉલ્લેખ છે. `રામાયણ’ સંગીતમય શાસ્ત્ર છે અને તેમાં સાત સ્વરોની સુંદર હારમની છે. કોઈ પણ શાસ્ત્રીય રાગમાં `રામાયણ’ ગાઈ શકાય. કોઈ પણ ઢાળમાં ગાઈ શકાય એવી આ સૂરાવલિ છે. આપણે ત્યાં સાત લોક ઉપર અને સાત પાતાળ. એટલે કે `રામચરિતમાનસ’ ચૌદ ભુવનમાં વ્યાપ્ત છે. તો સાત ઉપરના લોક, સાત નીચેના-આ બધું જ રામમય છે. એવા સાત-સાતના ટુકડા `રામચરિતમાનસ’માં બહુ જ પ્રસિદ્ધ છે.
તો `બાલકાંડ’ના આરંભમાં આપણી અંતર્યાત્રાનો પહેલો મુકામ, ત્યાં સાત મંત્રો છે. પહેલા મંત્રમાં `વન્દે વાણીવિનાયકૌ.’ આપણે ત્યાં કોઈ વસ્તુનો આરંભ થાય, તો ગણપતિથી શરૂ થાય. `રામાયણ’ માતૃદેવીની વંદનાથી શરૂ થયું છે. વાણી- સરસ્વતીની વંદનાથી `રામાયણ’નો આરંભ થયો છે. બધી જ જગ્યાએ માતૃશક્તિને આગળ રાખી.
પછી `ભવાનીશંકરૌ વન્દે શ્રદ્ધાવિશ્વાસરૂપિણૌ.’ ભવાનીને આગળ રાખ્યાં. આગળ જાઓ તો `સીતારામગુણગ્રામપુણ્યારણ્યવિહારિણૌ.’ જાનકીજીને આગળ રાખ્યાં. આમ, સાત મંત્રોમાં પહેલો પડાવ આ રીતે આગળ વધે છે. અને પછી પાંચ સોરઠામાં શ્લોકને લોકમાં ઉતારવાનું તુલસીનું એક અદ્ભુત વિશ્વમંગલકાર્ય સંપન્ન થાય છે. ગ્રામ્યગિરામાં આ શાસ્ત્ર તુલસીએ ઉતાર્યું. અને પછી `રામચરિતમાનસ’નું પહેલું પ્રકરણ, જેમાં પૂરી ગુરુવંદના છે.
બંદઉં ગુરુ પદ પદુમ પરાગા. સુરુચિ સુબાસ સરસ અનુરાગા.
પહેલું પ્રકરણ ગુરુવંદનાથી શરૂ થાય છે. આ પ્રકરણને મારી વ્યાસપીઠે હંમેશાં `ગુરુગીતા’ માની છે. ગુરુનો મહિમા અહીંયા ગાયો છે. જેને ગુરુની જરૂર ન હોય, ગુરુમાં આસ્થા ન હોય, એના માટે કોઈ બાધ્યતા નથી. પણ જો હું મારી સ્થિતિ જોઉં તો આપણા જેવાને ગુરુની બહુ જ જરૂર પડે. કોઈ માર્ગદર્શક જોઈએ. દલપત પઢિયારસાહેબે `અસ્મિતાપર્વ’માં એક વખત કહેલું કે ગુરુ કદાચ નબળો હોઈ શકે, ગુરુપદ નબળું ન હોઈ શકે.
માણસમાં નબળાઈ હોય જ. ગુરુ નબળો હોઈ શકે, પણ ગુરુપદ કોઈ દિવસ નબળું ન હોઈ શકે; અને તેથી આ દેશની મનીષાએ વ્યક્તિ કરતાં ગુરુપદનું મહત્ત્વ સ્વીકાર્યું છે. તો જે આપણને અંધારામાંથી અજવાળામાં લઈ જાય એ આપણો માર્ગદર્શક, ગુરુ. જે મૃત્યુના ભયમાંથી અમૃતનો આસ્વાદ કરાવે એ ગુરુ. અસત્યમાંથી સત્યના ઓરડામાં લઈ જાય એ ગુરુ. (સંકલન: નીતિન વડગામા)
એન્કાઉન્ટર:પ્રેમમાં બ્રેક-અપ અને લગ્નના છૂટાછેડા વચ્ચે ફેર શું?
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/what-is-the-difference-between-a-break-up-in-love-and-a-divorce-135229423.html
વરઘોડામાં જાનૈયાઓ ડાફરિયાં કેમ મારતા હોય છે?
२(મહાસુખ દરજી, અમદાવાદ)
- મહેનત કરે તો, છે એના કરતાં સારું મળી જાય!
વણમાગી સલાહોનું શું કરવું?(કનુ જોશી, વડોદરા)
- પાછા તમે મારી પાસે એ જ માગો છો.
સરકાર દરેક નાગરિકના ખાતામાં પાંચ-પાંચ લાખ રૂપીયા નાખી આપે તો? (રિયા ધોકાઇ, મીઠાપુર)
- તો મને વાંધો નથી!
મોબાઇલ કંપનીઓ ઉઘાડી લૂંટ ચલાવે છે, એનું કાંઇ નહીં? (ભાલચંદ્ર દવે, અમદાવાદ)
- મોબાઇલ આપણા ધૂળજી જેવો છે. રાખવો તો પડે છેને?
મચ્છરની વાઇફને શું કહેવાય?
(શિવમ યાજ્ઞિક, રાજકોટ)
- ‘વાઇફ કો વાઇફ હી રહેને દો, કોઇ નામ ન દો!’
‘મારે વધારે કાંઇ કહેવાનું નથી’, આટલું કહીને વક્તાઓ લાંબા ભાષણો કરી મૂકે છે!
(હર્ષ હાથી, ગોંડલ)
- ચલો. હું ય વધારે કાંઇ કહેવા માગતો નથી.
વરસાદે આ વખતે તો ભારે કરી. સુઉં કિયો છો?
(નીરજ પંડિત, વડોદરા)
- કઇ વખતે ‘હલકી’ કરે છે?
વહુ નોકરીએ જાય ને સાસુ ઘરનાં કામો કરે, એને વિકસિત ભારત કહેવાય?
(મહેશ સપનાવાલા, અમદાવાદ)
- આ હિસાબે, ઘરમાં તમારું કાંઇ ઊપજતું લાગતું નથી!
સ્ત્રીઓના હાથમાં મોબાઇલ હોય છે જ...!
(અમૃત સોલંકી, બોટાદ)
- તમારા બોટાદમાં મોબાઇલ વગરનો એક માણસ બતાવો અને થઇ જાઓ ભાયડા!
ઢાંકણીમાં પાણી લઇને ડુબાય ખરું?
(સાગર ખોરસીયા, પાલિતાણા)
- તમારા વાઇફ તમને આવી ચૅલેન્જ ફેંકે છેને?
સાચા બ્રાહ્મણની વ્યાખ્યા શું?
(હરેશ લાલવાણી, અમદાવાદ)
- મારા મોંઢે જરા સારું નહીં લાગે!
હજી તમે હકીભાભી સાથે ચાલુ વરસાદે પલળવા જાઓ છો? (અશ્વિન મોરે, વડોદરા)
- બીજી કોઇ ચોઇસ છે?
તમને ડૉન બનાવવામાં આવે તો?
(સુનીલસિંહ ડાભી, કાકરખાડ)
- હમણાં મારી તબિયત ક્યાં સારી રહે છે, ભ’ઈ!
કોપરાની બાધામાં નારિયેળ પાણી પિવાય?
(ધવલ જોશી, ચુણેલ-ખેડા)
- કોપરું ખાવા માટે હોય છે ને નારિયેળ-પાણી પીવા માટે હોય છે.
મારી પત્ની તો મારું માનતી નથી. તમારા પત્ની તમારું માને છે? (ભાવિન પ્રબતાણી, જૂનાગઢ)
- મારાવાળી માનતી પણ હોય, તો મારાથી એમ થોડું કહેવાય કે, ‘હું ટ્રાય કરી જોઉં?’
હું ખુદને એકલી માનું છું, તો શું કરું?
(જાનકી શર્મા, અમદવાદ)
- હું સહમત છું. તમને તમારું ગામ કે ઍડ્રેસ પણ ખબર નથી, એટલે ભોગવી લો.
મનુષને ઊંઘ કેમ આવતી હશે?
(કિરણ મોવડીયા, માણસા)
- જવા દોને, ભ’ઇ! આ તો મનુષ્યો માટેની વાત છે. તમે ક્યાં ઘૂસી ગયા?
ક્ષમા કરજો. મારા ગયા સવાલની સાથે મારો ફોટો મોકલાઇ ગયો’તો...!(ડૉ. ભાવિન બલ્લર, વડોદરા)
- આટલા હૅન્ડસમ લાગો છો… તો સવાલય હૅન્ડસમ પૂછતા હો તો!
જીમમાં હાર્ટ ઍટેક આવે તો શું કરવું?
(બબલુ સોની, ગોધરા)
- પછી તો જે કરવાનું હશે, તે જીમવાળો કરશે. તમે ફ્રી થઇ જશો.
જ્યારે કોઇ આપણા કહ્યામાં ન હોય ત્યારે ક્યો અભિગમ દાખવવો? (મીત પંડ્યા, જેસર)
- બસ. એ ‘કોઇને’ આ સવાલ ન પૂછવો.
વરસાદમાં કજિયા સારા કે ભજિયાં?
(મુકેશ ગોહેલ, મણિનગર)
- વાહ કવિ… સ્વાગત છે! હવે મણિનગરનું ‘ચણી’નગર બનાવો!
લોકો આદું ખાઇને પાછળ પડી જાય છે, પણ આદું જ કેમ?(હેમેન્દ્ર મહેતા, રાજકોટ)
- પાછળ પડી જવામાં તો જે હાથમાં આવ્યું તે ખાઇને ચલાવી લેવાનું… ક્યાંય સાંભળ્યું, ‘હેમેન્દ્રભાઈ મસાલા ઢોસા ખાઇને પાછળ પડી ગયા?’
પતિ-પત્ની એકબીજાથી કંટાળે, બીજાની પત્ની કે પતિ ગમવા માંડે તો આવા કેસમાં દત્તક લેવાય?
(દિનેશ પંડ્યા, અમદાવાદ)
- તમારું પતે પછી કહેજો.
તમારા મતે સમાચાર વાંચવાની સાચી રીત કઇ?
(નૂપુર ડેરીયા, સુરત)
- તોતડાવાનું નહીં!
પુરાણોનાં યુદ્ધોમાં દુશ્મનોને ભૂ પિવડાવવા વિષકન્યાઓનો ઉપયોગ થતો. હવે શું પરિસ્થિતિ છે?
(શશિકાંત મશરૂ, જામનગર)
- એક તો પકડાઇ… જ્યોતિ મલ્હોત્રા. સરકાર એની શું મરમ્મત કરે છે, એ જાણીને પાકિસ્તાન જમીન પર ઢોળાયેલું ભૂ પીએ છે!
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/what-is-the-difference-between-a-break-up-in-love-and-a-divorce-135229423.html
વરઘોડામાં જાનૈયાઓ ડાફરિયાં કેમ મારતા હોય છે?
२(મહાસુખ દરજી, અમદાવાદ)
- મહેનત કરે તો, છે એના કરતાં સારું મળી જાય!
વણમાગી સલાહોનું શું કરવું?(કનુ જોશી, વડોદરા)
- પાછા તમે મારી પાસે એ જ માગો છો.
સરકાર દરેક નાગરિકના ખાતામાં પાંચ-પાંચ લાખ રૂપીયા નાખી આપે તો? (રિયા ધોકાઇ, મીઠાપુર)
- તો મને વાંધો નથી!
મોબાઇલ કંપનીઓ ઉઘાડી લૂંટ ચલાવે છે, એનું કાંઇ નહીં? (ભાલચંદ્ર દવે, અમદાવાદ)
- મોબાઇલ આપણા ધૂળજી જેવો છે. રાખવો તો પડે છેને?
મચ્છરની વાઇફને શું કહેવાય?
(શિવમ યાજ્ઞિક, રાજકોટ)
- ‘વાઇફ કો વાઇફ હી રહેને દો, કોઇ નામ ન દો!’
‘મારે વધારે કાંઇ કહેવાનું નથી’, આટલું કહીને વક્તાઓ લાંબા ભાષણો કરી મૂકે છે!
(હર્ષ હાથી, ગોંડલ)
- ચલો. હું ય વધારે કાંઇ કહેવા માગતો નથી.
વરસાદે આ વખતે તો ભારે કરી. સુઉં કિયો છો?
(નીરજ પંડિત, વડોદરા)
- કઇ વખતે ‘હલકી’ કરે છે?
વહુ નોકરીએ જાય ને સાસુ ઘરનાં કામો કરે, એને વિકસિત ભારત કહેવાય?
(મહેશ સપનાવાલા, અમદાવાદ)
- આ હિસાબે, ઘરમાં તમારું કાંઇ ઊપજતું લાગતું નથી!
સ્ત્રીઓના હાથમાં મોબાઇલ હોય છે જ...!
(અમૃત સોલંકી, બોટાદ)
- તમારા બોટાદમાં મોબાઇલ વગરનો એક માણસ બતાવો અને થઇ જાઓ ભાયડા!
ઢાંકણીમાં પાણી લઇને ડુબાય ખરું?
(સાગર ખોરસીયા, પાલિતાણા)
- તમારા વાઇફ તમને આવી ચૅલેન્જ ફેંકે છેને?
સાચા બ્રાહ્મણની વ્યાખ્યા શું?
(હરેશ લાલવાણી, અમદાવાદ)
- મારા મોંઢે જરા સારું નહીં લાગે!
હજી તમે હકીભાભી સાથે ચાલુ વરસાદે પલળવા જાઓ છો? (અશ્વિન મોરે, વડોદરા)
- બીજી કોઇ ચોઇસ છે?
તમને ડૉન બનાવવામાં આવે તો?
(સુનીલસિંહ ડાભી, કાકરખાડ)
- હમણાં મારી તબિયત ક્યાં સારી રહે છે, ભ’ઈ!
કોપરાની બાધામાં નારિયેળ પાણી પિવાય?
(ધવલ જોશી, ચુણેલ-ખેડા)
- કોપરું ખાવા માટે હોય છે ને નારિયેળ-પાણી પીવા માટે હોય છે.
મારી પત્ની તો મારું માનતી નથી. તમારા પત્ની તમારું માને છે? (ભાવિન પ્રબતાણી, જૂનાગઢ)
- મારાવાળી માનતી પણ હોય, તો મારાથી એમ થોડું કહેવાય કે, ‘હું ટ્રાય કરી જોઉં?’
હું ખુદને એકલી માનું છું, તો શું કરું?
(જાનકી શર્મા, અમદવાદ)
- હું સહમત છું. તમને તમારું ગામ કે ઍડ્રેસ પણ ખબર નથી, એટલે ભોગવી લો.
મનુષને ઊંઘ કેમ આવતી હશે?
(કિરણ મોવડીયા, માણસા)
- જવા દોને, ભ’ઇ! આ તો મનુષ્યો માટેની વાત છે. તમે ક્યાં ઘૂસી ગયા?
ક્ષમા કરજો. મારા ગયા સવાલની સાથે મારો ફોટો મોકલાઇ ગયો’તો...!(ડૉ. ભાવિન બલ્લર, વડોદરા)
- આટલા હૅન્ડસમ લાગો છો… તો સવાલય હૅન્ડસમ પૂછતા હો તો!
જીમમાં હાર્ટ ઍટેક આવે તો શું કરવું?
(બબલુ સોની, ગોધરા)
- પછી તો જે કરવાનું હશે, તે જીમવાળો કરશે. તમે ફ્રી થઇ જશો.
જ્યારે કોઇ આપણા કહ્યામાં ન હોય ત્યારે ક્યો અભિગમ દાખવવો? (મીત પંડ્યા, જેસર)
- બસ. એ ‘કોઇને’ આ સવાલ ન પૂછવો.
વરસાદમાં કજિયા સારા કે ભજિયાં?
(મુકેશ ગોહેલ, મણિનગર)
- વાહ કવિ… સ્વાગત છે! હવે મણિનગરનું ‘ચણી’નગર બનાવો!
લોકો આદું ખાઇને પાછળ પડી જાય છે, પણ આદું જ કેમ?(હેમેન્દ્ર મહેતા, રાજકોટ)
- પાછળ પડી જવામાં તો જે હાથમાં આવ્યું તે ખાઇને ચલાવી લેવાનું… ક્યાંય સાંભળ્યું, ‘હેમેન્દ્રભાઈ મસાલા ઢોસા ખાઇને પાછળ પડી ગયા?’
પતિ-પત્ની એકબીજાથી કંટાળે, બીજાની પત્ની કે પતિ ગમવા માંડે તો આવા કેસમાં દત્તક લેવાય?
(દિનેશ પંડ્યા, અમદાવાદ)
- તમારું પતે પછી કહેજો.
તમારા મતે સમાચાર વાંચવાની સાચી રીત કઇ?
(નૂપુર ડેરીયા, સુરત)
- તોતડાવાનું નહીં!
પુરાણોનાં યુદ્ધોમાં દુશ્મનોને ભૂ પિવડાવવા વિષકન્યાઓનો ઉપયોગ થતો. હવે શું પરિસ્થિતિ છે?
(શશિકાંત મશરૂ, જામનગર)
- એક તો પકડાઇ… જ્યોતિ મલ્હોત્રા. સરકાર એની શું મરમ્મત કરે છે, એ જાણીને પાકિસ્તાન જમીન પર ઢોળાયેલું ભૂ પીએ છે!
વિચારોના વૃંદાવનમાં:ઘોંઘાટના આક્રમણ સામે સંગીત હારી રહ્યું છે
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/music-is-losing-out-to-the-onslaught-of-noise-135229431.html
પ્યાર જિસે સૂર સે નહીં, વો મૂરખ ઇન્સાન નહીં.
સૂર ઇન્સાન બના દેતા હૈ, સૂર રહેમાન મિલા દેતા હૈ.
યહ અહેસાન હૈ સાત સ્વરોં કા, કિ યહ દુનિયા વિરાન નહીં. સિદ્ધ ગાયક અમાનતઅલીની ઉપરોક્ત પંક્તિઓમાં દિવ્ય અને ભવ્ય રીતે સંગીતનો મહિમા થયો છે. હજુ ગઇ કાલે જ સમગ્ર વિશ્વમાં ‘સંગીત દિવસ ઊજવાયો. પ્રત્યેક સંગીતકાર પૃથ્વી પર ટહુકતો દેવદૂત છે. એ દેવદૂત આપણને સ્વરલોકની યાત્રાએ લઇ જાય છે.
જ્યાં અને જ્યારે સંગીતની મહેફિલ યોજાય છે, ત્યાં અને ત્યારે ઇંટ અને ચૂના વિનાનું મંદિર રચાતું હોય છે. એ મંદિરમાં કોસ્મિક સિમ્ફનીના સૂર વહેતા થાય છે, જે શ્રોતાઓને તરબોળ કરે છે. એવી તરબોળતા પ્રાર્થનાનો જ એક પ્રકાર છે.
પાકિસ્તાનની ગાયિકા નૂરજહાંએ સંગીતની સાધનાને અલ્લાહની ઇબાદત ગણાવી હતી. વિખ્યાત વાંસળીવાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયા કહે છે: ‘સ્વર સાથે ભગવાનનો સીધો સંબંધ છે. કોઇ પણ કલાકાર રિયાઝ કરતો હોય ત્યારે એટલો સમય પ્રાર્થના કરતો હોય છે.’ સ્વરસાધના એ જ પ્રભુસાધના!
માનવ ઈતિહાસમાં નોંધાયેલ બે ગવૈયા કોણ હતા? રામના સુપુત્રો કુશ અને લવ રામાયણનું ગાન કરનારા ગવૈયા હતા. નૈમિષારણ્યમાં એમણે રામને પણ રામાયણગાન સંભળાવ્યું હતું. આજે પણ ગવૈયાઓ માટે ‘કુશીલવ’ શબ્દ પ્રયોજાય છે. કુશ અને લવના સંગીતથી તે સમયના ઋષિમુનિઓ લયલીન થયા હતા.
વરાહ ઉપનિષદમાં વિશ્વમાં વ્યાપેલા લયનો મહિમા થયો છે. એમાં ઋભુ ઋષિ કહે છે: ઇન્દ્રિયોનો નાથ મન છે, મનનો નાથ પ્રાણવાયુ છે, પ્રાણવાયુનો નાથ લય છે, માટે પ્રાણના નાથ એવા લયને શરણે જાવ! (2, 80) જીવનમાં લયલીનતા પ્રાપ્ત થઇ હોય એવી દુર્લભ ક્ષણો કેટલી? લોકો વાતવાતમાં ‘તલ્લીનતા’ શબ્દ પૂરું સમજ્યા વિના વાપરે છે. તલ્લીન (તદ્કલીન) થવું એટલે સંપૂર્ણપણે તેની (પ્રભુની) સાથે એકાકાર થવું.
સંગીતની કોઇ પણ મહેફિલમાં તમને બે પ્રકારના શ્રોતાઓ જોવા મળશે: તાળી પાડવામાં ઉતાવળ કરનારા અને રસાનંદમાં એકાકાર થઇને મૌનમાં સરી પડનારા. જે સંગીતસાધક મંચ પરથી સૂર વહેવડાવે તેને બીજા પ્રકારના શ્રોતાઓની ગરજ હોય છે. મહેફિલમાં સંગીતકારને દાદ આપવી એ ફરજ છે, પરંતુ મનોમન દુઆ આપવી એ તો રસનિમજ્જન પછી પ્રાપ્ત થતી સમાધિ છે.
આપણા શાસ્ત્રીય સંગીતમાં સમાધિની શક્યતા રહેલી છે. એમાં ગાયક અને ભાવક ભેગા મળેલા દેવદૂતો જ છે. એક તાનસેન અને બાકીના કાનસેન! આપણે ‘કાનસેન’ થઇએ તોય ઘણું!
અમેરિકાના એક મેટ્રો સ્ટેશન પર બનેલો પ્રસંગ સ્નેહલ મુઝુમદારે નોંધ્યો હતો. એક વાયોલિનવાદકે ચાર કલાક સુધી સંગીતકાર Bachના સ્વરાંકનો મધુર ધ્વનિમાં વહેતાં મૂક્યાં. એ સમયગાળામાં બે હજાર જેટલા લોકો ત્યાં આગળથી પસાર થયા. કેટલાકે ચાલવાની ઝડપ ઓછી કરી, પરંતુ પછી થોભ્યા વિના ચાલવાનું ચાલુ રાખ્યું. કેટલાકે ત્યાં મૂકેલી હેટમાં પૈસા નાખવાની પરવા તો કરી, પરંતુ ત્યાં થોભીને સંગીત માણવાનું યોગ્ય ન માન્યું. એકાદ બે વ્યક્તિઓ ક્ષણ-બે-ક્ષણ માટે રોકાઇ ખરી, પણ પછી ઘડિયાળમાં સમય જોઇને ચાલતી થઇ.
એક બાળક ત્યાં રોકાઇ ગયો, પરંતુ તેની મા એનો હાથ ઝાલીને ઘસડી ગઇ. બાળક પાછું વળીને જોતો રહ્યો. ચારેક કલાક બાદ વાયોલિનવાદક થંભી ગયો ત્યારે વાતાવરણમાં અનોખી સંગીતમય શાંતિ પ્રસરી ગઇ. એ શાંતિમાં સન્નાટો ન હતો. આખરે સ્વર પણ શાંતિના સામ્રાજ્યમાંથી જન્મ પામતો હોય છે.
સંગીતકાર પણ આખરે તો વિશ્વમાં વ્યાપ્ત એવા લયને જ પ્રગટ કરતો હોય છે. સંગીત સમાપ્ત થયું ત્યારે ન કોઇએ તાળી પાડી કે ન કોઇએ એ કલાકારને બે સારા શબ્દો કહ્યા. એ કલાકારે જે વાયોલિન પરથી મધુર સંગીત વહેતું મેલ્યું હતું, તેની કિંમત આજથી દોઢ દાયકા પહેલાં 35 લાખ ડોલર જેટલી હતી.
2011ના વર્ષમાં એ કલાકારે તે જ શહેરના જાણીતા હોલમાં વાયોલિનવાદનનો કાર્યક્રમ રજૂ કર્યો ત્યારે ટિકિટનો ભાવ 200 ડોલર હતો. એ કલાકાર વિખ્યાત વાયોલિનવાદક જોશુઆ બેલ. મેટ્રો સ્ટેશન પર પ્રચ્છન્ન વેશે વાયોલિન વગાડવાનો આવો પ્રયોગ લોકોની રુચિ અને વૃત્તિ જાણવા માટે જાણીતા અખબાર ‘વોશિંગ્ટન પોસ્ટ’એ આયોજિત કર્યો હતો.
આપણી નિશાળોમાં ભણતાં બાળકો સુધી સંગીતનું શિક્ષણ પહોંચે છે ખરું? જે માણસને તાલ અને સૂરની સહજ સમજણ પણ ન હોય તે પીએચ.ડી. થયેલો હોય તોય ‘અભણ’ ગણાય. ક્યાંક તાલ કે સૂર તૂટે ત્યારે જરાય ખલેલ ન પામે તે માણસ અધૂરો માણસ છે. સંગીતને સામે છેડે ઘોંઘાટ હોય છે. મહાનગરોમાં જ્યાં જાઓ ત્યાં બસ ઘોંઘાટની જ બોલબાલા! ઘોંઘાટના આક્રમણ સામે સંગીત હારી રહ્યું છે.
આપણી ભારતીય પરંપરામાં સંગીત ભક્તિ સાથે જોડાયેલું રહ્યું. પશ્ચિમમાં એ મનોરંજન સાથે જોડાયું. આપણી નિશાળો ને કોલેજોમાં કોઇ પણ જીવંત આચાર્ય ઝાઝા ખર્ચ વિના સંગીતનું પર્યાવરણ સર્જી શકે તેમ છે. એવું પર્યાવરણ સર્જનારા એક આચાર્ય આપણી વચ્ચે હતા.
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/music-is-losing-out-to-the-onslaught-of-noise-135229431.html
પ્યાર જિસે સૂર સે નહીં, વો મૂરખ ઇન્સાન નહીં.
સૂર ઇન્સાન બના દેતા હૈ, સૂર રહેમાન મિલા દેતા હૈ.
યહ અહેસાન હૈ સાત સ્વરોં કા, કિ યહ દુનિયા વિરાન નહીં. સિદ્ધ ગાયક અમાનતઅલીની ઉપરોક્ત પંક્તિઓમાં દિવ્ય અને ભવ્ય રીતે સંગીતનો મહિમા થયો છે. હજુ ગઇ કાલે જ સમગ્ર વિશ્વમાં ‘સંગીત દિવસ ઊજવાયો. પ્રત્યેક સંગીતકાર પૃથ્વી પર ટહુકતો દેવદૂત છે. એ દેવદૂત આપણને સ્વરલોકની યાત્રાએ લઇ જાય છે.
જ્યાં અને જ્યારે સંગીતની મહેફિલ યોજાય છે, ત્યાં અને ત્યારે ઇંટ અને ચૂના વિનાનું મંદિર રચાતું હોય છે. એ મંદિરમાં કોસ્મિક સિમ્ફનીના સૂર વહેતા થાય છે, જે શ્રોતાઓને તરબોળ કરે છે. એવી તરબોળતા પ્રાર્થનાનો જ એક પ્રકાર છે.
પાકિસ્તાનની ગાયિકા નૂરજહાંએ સંગીતની સાધનાને અલ્લાહની ઇબાદત ગણાવી હતી. વિખ્યાત વાંસળીવાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયા કહે છે: ‘સ્વર સાથે ભગવાનનો સીધો સંબંધ છે. કોઇ પણ કલાકાર રિયાઝ કરતો હોય ત્યારે એટલો સમય પ્રાર્થના કરતો હોય છે.’ સ્વરસાધના એ જ પ્રભુસાધના!
માનવ ઈતિહાસમાં નોંધાયેલ બે ગવૈયા કોણ હતા? રામના સુપુત્રો કુશ અને લવ રામાયણનું ગાન કરનારા ગવૈયા હતા. નૈમિષારણ્યમાં એમણે રામને પણ રામાયણગાન સંભળાવ્યું હતું. આજે પણ ગવૈયાઓ માટે ‘કુશીલવ’ શબ્દ પ્રયોજાય છે. કુશ અને લવના સંગીતથી તે સમયના ઋષિમુનિઓ લયલીન થયા હતા.
વરાહ ઉપનિષદમાં વિશ્વમાં વ્યાપેલા લયનો મહિમા થયો છે. એમાં ઋભુ ઋષિ કહે છે: ઇન્દ્રિયોનો નાથ મન છે, મનનો નાથ પ્રાણવાયુ છે, પ્રાણવાયુનો નાથ લય છે, માટે પ્રાણના નાથ એવા લયને શરણે જાવ! (2, 80) જીવનમાં લયલીનતા પ્રાપ્ત થઇ હોય એવી દુર્લભ ક્ષણો કેટલી? લોકો વાતવાતમાં ‘તલ્લીનતા’ શબ્દ પૂરું સમજ્યા વિના વાપરે છે. તલ્લીન (તદ્કલીન) થવું એટલે સંપૂર્ણપણે તેની (પ્રભુની) સાથે એકાકાર થવું.
સંગીતની કોઇ પણ મહેફિલમાં તમને બે પ્રકારના શ્રોતાઓ જોવા મળશે: તાળી પાડવામાં ઉતાવળ કરનારા અને રસાનંદમાં એકાકાર થઇને મૌનમાં સરી પડનારા. જે સંગીતસાધક મંચ પરથી સૂર વહેવડાવે તેને બીજા પ્રકારના શ્રોતાઓની ગરજ હોય છે. મહેફિલમાં સંગીતકારને દાદ આપવી એ ફરજ છે, પરંતુ મનોમન દુઆ આપવી એ તો રસનિમજ્જન પછી પ્રાપ્ત થતી સમાધિ છે.
આપણા શાસ્ત્રીય સંગીતમાં સમાધિની શક્યતા રહેલી છે. એમાં ગાયક અને ભાવક ભેગા મળેલા દેવદૂતો જ છે. એક તાનસેન અને બાકીના કાનસેન! આપણે ‘કાનસેન’ થઇએ તોય ઘણું!
અમેરિકાના એક મેટ્રો સ્ટેશન પર બનેલો પ્રસંગ સ્નેહલ મુઝુમદારે નોંધ્યો હતો. એક વાયોલિનવાદકે ચાર કલાક સુધી સંગીતકાર Bachના સ્વરાંકનો મધુર ધ્વનિમાં વહેતાં મૂક્યાં. એ સમયગાળામાં બે હજાર જેટલા લોકો ત્યાં આગળથી પસાર થયા. કેટલાકે ચાલવાની ઝડપ ઓછી કરી, પરંતુ પછી થોભ્યા વિના ચાલવાનું ચાલુ રાખ્યું. કેટલાકે ત્યાં મૂકેલી હેટમાં પૈસા નાખવાની પરવા તો કરી, પરંતુ ત્યાં થોભીને સંગીત માણવાનું યોગ્ય ન માન્યું. એકાદ બે વ્યક્તિઓ ક્ષણ-બે-ક્ષણ માટે રોકાઇ ખરી, પણ પછી ઘડિયાળમાં સમય જોઇને ચાલતી થઇ.
એક બાળક ત્યાં રોકાઇ ગયો, પરંતુ તેની મા એનો હાથ ઝાલીને ઘસડી ગઇ. બાળક પાછું વળીને જોતો રહ્યો. ચારેક કલાક બાદ વાયોલિનવાદક થંભી ગયો ત્યારે વાતાવરણમાં અનોખી સંગીતમય શાંતિ પ્રસરી ગઇ. એ શાંતિમાં સન્નાટો ન હતો. આખરે સ્વર પણ શાંતિના સામ્રાજ્યમાંથી જન્મ પામતો હોય છે.
સંગીતકાર પણ આખરે તો વિશ્વમાં વ્યાપ્ત એવા લયને જ પ્રગટ કરતો હોય છે. સંગીત સમાપ્ત થયું ત્યારે ન કોઇએ તાળી પાડી કે ન કોઇએ એ કલાકારને બે સારા શબ્દો કહ્યા. એ કલાકારે જે વાયોલિન પરથી મધુર સંગીત વહેતું મેલ્યું હતું, તેની કિંમત આજથી દોઢ દાયકા પહેલાં 35 લાખ ડોલર જેટલી હતી.
2011ના વર્ષમાં એ કલાકારે તે જ શહેરના જાણીતા હોલમાં વાયોલિનવાદનનો કાર્યક્રમ રજૂ કર્યો ત્યારે ટિકિટનો ભાવ 200 ડોલર હતો. એ કલાકાર વિખ્યાત વાયોલિનવાદક જોશુઆ બેલ. મેટ્રો સ્ટેશન પર પ્રચ્છન્ન વેશે વાયોલિન વગાડવાનો આવો પ્રયોગ લોકોની રુચિ અને વૃત્તિ જાણવા માટે જાણીતા અખબાર ‘વોશિંગ્ટન પોસ્ટ’એ આયોજિત કર્યો હતો.
આપણી નિશાળોમાં ભણતાં બાળકો સુધી સંગીતનું શિક્ષણ પહોંચે છે ખરું? જે માણસને તાલ અને સૂરની સહજ સમજણ પણ ન હોય તે પીએચ.ડી. થયેલો હોય તોય ‘અભણ’ ગણાય. ક્યાંક તાલ કે સૂર તૂટે ત્યારે જરાય ખલેલ ન પામે તે માણસ અધૂરો માણસ છે. સંગીતને સામે છેડે ઘોંઘાટ હોય છે. મહાનગરોમાં જ્યાં જાઓ ત્યાં બસ ઘોંઘાટની જ બોલબાલા! ઘોંઘાટના આક્રમણ સામે સંગીત હારી રહ્યું છે.
આપણી ભારતીય પરંપરામાં સંગીત ભક્તિ સાથે જોડાયેલું રહ્યું. પશ્ચિમમાં એ મનોરંજન સાથે જોડાયું. આપણી નિશાળો ને કોલેજોમાં કોઇ પણ જીવંત આચાર્ય ઝાઝા ખર્ચ વિના સંગીતનું પર્યાવરણ સર્જી શકે તેમ છે. એવું પર્યાવરણ સર્જનારા એક આચાર્ય આપણી વચ્ચે હતા.
અમદાવાદની જાણીતી વિદ્યાનગર હાઇસ્કૂલમાં વર્ષો પહેલાં આચાર્ય સ્વ. હિંમત કપાસીએ નાનીમોટી રિસેસ વખતે પણ દરેક વર્ગમાં ગોઠવાયેલાં સ્પીકરો પરથી મોઝાર્ટ, બીથોવન, પંડિત રવિશંકર, બિસ્મિલ્લા ખાં, બડે ગુલામઅલી ખાં અને પંડિત ઓમકારનાથજીના સંગીતને વહેતું કરીને વિદ્યાર્થીઓને ‘કાનની કેળવણી’ આપી હતી. વાહ વાહ રામજી!
ભારતીય સંગીતમાં ઉપાસનાનું તત્ત્વ સહજપણે વણાઇ ગયું છે. અન્ય કોઇ સંસ્કૃતિ પાસે રાગ-રાગિણીનો આવો સ્વરવૈભવ હશે ખરો? આપણે ત્યાં તો ચાર વેદ સાથે સ્થાન પામેલા ચાર ઉપવેદોમાં ગાંધર્વવેદને પણ સ્થાન મળ્યું છે.
ચીનના ફિલસૂફ અને સુરાજ્ય કેવું હોય તેના પર વિચાર કરનારા શાણા મનુષ્ય કન્ફ્યુશિયસે કહેલું: ‘તમારે જો શાસન કેવું હોય તે જાણવું હોય, તો લોકોમાં કેવું સંગીત પ્રચલિત છે તેની તપાસ કરો.’
ઘણાખરા વક્તાઓને ખ્યાલ નથી હોતો કે સારા પ્રવચનમાં પણ એક પ્રકારની રીધમ હોય છે. ‘રીધમ’ શબ્દ મૂળે ‘ઋતમ્’ પરથી આવેલો છે.
પ્રવચન પણ બેસૂરું અને બેતાલું હોઇ શકે છે. કર્કશ અવાજે પ્રવચન કરવું એ માઇક્રોફોન પરથી શ્રોતાઓને માથે મારવામાં આવતો આતંકવાદ છે. કોઇ સુજ્ઞ શ્રોતાને પણ ન સમજાય તેવું બોલનારા વક્તાઓ કદી ટૂંકું પ્રવચન નથી કરતા. એમની અકરુણા શ્રોતાઓ વેઠતા રહે છે. આવો પ્રચ્છન્ન આતંક પ્રજાને કોઠે પડી ગયો છે.
શોપાનહોઅર કહેતા કે ઘોંઘાટ સહન કરવાની શક્તિ એ અસભ્યતાની નિશાની છે. વાતમાં દમ છે. હવે જ્યારે પણ કોઇ સંગીત કલાકાર સામે મળે, ત્યારે એને દેવદૂત તરીકે જોવાનું રાખશો? કદાચ એમ કરતી વખતે તમે પણ દેવદૂત બની રહો એ શક્ય છે. પાઘડીનો વળ છેડે
માણસમાં પડેલી શક્યતાઓ
ઉત્તમ વાયોલિનમાં પડેલી
શક્યતાઓ જેવી જ છે!
- જીન હ્યુસ્ટન (‘The Possible Human’ પુસ્તકમાંથી) }
ભારતીય સંગીતમાં ઉપાસનાનું તત્ત્વ સહજપણે વણાઇ ગયું છે. અન્ય કોઇ સંસ્કૃતિ પાસે રાગ-રાગિણીનો આવો સ્વરવૈભવ હશે ખરો? આપણે ત્યાં તો ચાર વેદ સાથે સ્થાન પામેલા ચાર ઉપવેદોમાં ગાંધર્વવેદને પણ સ્થાન મળ્યું છે.
ચીનના ફિલસૂફ અને સુરાજ્ય કેવું હોય તેના પર વિચાર કરનારા શાણા મનુષ્ય કન્ફ્યુશિયસે કહેલું: ‘તમારે જો શાસન કેવું હોય તે જાણવું હોય, તો લોકોમાં કેવું સંગીત પ્રચલિત છે તેની તપાસ કરો.’
ઘણાખરા વક્તાઓને ખ્યાલ નથી હોતો કે સારા પ્રવચનમાં પણ એક પ્રકારની રીધમ હોય છે. ‘રીધમ’ શબ્દ મૂળે ‘ઋતમ્’ પરથી આવેલો છે.
પ્રવચન પણ બેસૂરું અને બેતાલું હોઇ શકે છે. કર્કશ અવાજે પ્રવચન કરવું એ માઇક્રોફોન પરથી શ્રોતાઓને માથે મારવામાં આવતો આતંકવાદ છે. કોઇ સુજ્ઞ શ્રોતાને પણ ન સમજાય તેવું બોલનારા વક્તાઓ કદી ટૂંકું પ્રવચન નથી કરતા. એમની અકરુણા શ્રોતાઓ વેઠતા રહે છે. આવો પ્રચ્છન્ન આતંક પ્રજાને કોઠે પડી ગયો છે.
શોપાનહોઅર કહેતા કે ઘોંઘાટ સહન કરવાની શક્તિ એ અસભ્યતાની નિશાની છે. વાતમાં દમ છે. હવે જ્યારે પણ કોઇ સંગીત કલાકાર સામે મળે, ત્યારે એને દેવદૂત તરીકે જોવાનું રાખશો? કદાચ એમ કરતી વખતે તમે પણ દેવદૂત બની રહો એ શક્ય છે. પાઘડીનો વળ છેડે
માણસમાં પડેલી શક્યતાઓ
ઉત્તમ વાયોલિનમાં પડેલી
શક્યતાઓ જેવી જ છે!
- જીન હ્યુસ્ટન (‘The Possible Human’ પુસ્તકમાંથી) }
સ્વરૂપ Says:કટિંગ ભેગાં કરવાં: ભૂતકાળની સ્મૃતિઓ
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/collecting-cuttings-memories-of-the-past-135229451.html
સ્વરૂપ સંપટ ક સમયે સાવ સામાન્ય બાબતોમાંથી પણ આનંદ મળતો. જેમ કે, શાંતિથી બેસીને ચા પીવી, કાતરથી મેગેઝિન કે છાપાંમાંથી કટિંગ કાપવાં. મારા માટે તો કટિંગ કાપીને ભેગાં કરવાં એ શોખથી વિશેષ મારી જીવનશૈલી હતી. કલાકો સુધી હું પાનાં ફેરવતી અને કાળજીપૂર્વક મારે શું જોઇએ છે તે પસંદ કરતી - કોઇ વાનગીની રીત, સુંદર ડિઝાઇનર ડ્રેસ કે ઇન્ટિરિયર ડેકોરેશનના આઇડિયાઝ, એમ્બ્રોઇડરીની પેટર્ન હોય કે કોઇ પ્રેરણાત્મક વાક્ય પણ હોય! આ કટિંગ્સ મારા માટે પ્રેરણાનો અંગત ખજાનો હતાં.
મને યાદ છે, 1972માં યુગાન્ડાના તત્કાલીન પ્રમુખ ઇદી અમીને ત્યાં રહેતાં તમામ ભારતીયોને માત્ર 90 દિવસમાં જ દેશ છોડી દેવાનો આદેશ કર્યો. એ ભારતીયોમાં એક મારાં માસી પણ હતાં, જે નૈરોબીમાં રહેતાં હતાં. એમણે પોતાનો તમામ કિંમતી સરસામાન ત્યાં છોડી દીધો - માત્ર તેમનાં મેગેઝિન અને છાપાંનાં કટિંગ્સનો સંગ્રહ એ સાથે લાવ્યાં.
કેનેડા જતાં પહેલાં તેમણે એ બધું મને સોંપ્યું. એ માત્ર કટિંગ્સનું બંડલ નહોતું, તેમાં અનેક યાદો, સપનાં અને વર્ષોજૂનાં અરમાનો હતાં. મેં એ બધું મારાં વિકસી રહેલાં શોખમાં ઉમેરી દીધું જેના પરિણામે મારા ઘરમાં ક્યાંય જગ્યા ન રહી. મારી લાઇબ્રેરી ભરતગૂંથણ, કુકિંગ, ઘરગથ્થુ ઉપાયો વગેરેના આઇડિયાઝથી છલકાતી હતી.
એ પછી તો આ રીતે કલેક્શન કરવાનું સામાન્ય બની ગયું. આજે તો તમને જવલ્લે જ આવું જોવા મળશે. કારણ? સૌથી પહેલું તો એ કે લોકોનું વાંચન સાવ ઘટી ગયું છે. પ્રિન્ટ પ્રકાશનોમાં ઘટાડો થવાની સાથે હવે પેપર કે મેગેઝિન હાથમાં લઇને વાંચવાનું વધારે મુશ્કેલ લાગે છે. જ્યાં જુઓ ત્યાં ડિજિટલ મીડિયાની બોલબાલા છે. પરિણામે, મેગેઝિન હાથમાં લઇ તેના પાનાં પલટાવવા અને તેમાંથી કંઇક એવું શોધવું જે સાચવી રાખી શકાય તેનો સદંતર અભાવ જોવા મળે છે. આજે લોકો પોસ્ટને લાઇક અથવા ટેગ કરે છે અથવા તેમના ફોનમાં સ્ક્રીનશોટ સેવ કરે છે, જે માંડ એકાદ દિવસમાં જ સ્ક્રોલિંગ કરવામાં ખોવાઇ જાય છે.
આજે ડિજિટલ આર્ટ અને કોલાજ-મેકિંગ લોકપ્રિય બની રહ્યા છે, ત્યારે અનેક કલાકારો સોફ્ટવેરની મદદથી સુંદર કામ કરે છે. ઇમેજીસને ડ્રેગ અને ડ્રોપ કરવાનું સરળ બની ગયું છે, જ્યારે મેગેઝિનમાંથી કટિંગ કાપીને સાચવી રાખવાની આદત હવે આઉટ-ડેટેડ થઇ ગઇ છે. ઘણા લોકોને જેમની પાસે આજે પણ કટિંગ્સ સાચવેલાં હોય તે ઉત્સાહસભર આનંદ અનુભવે છે. ગમે તેટલાં ફોટા કે કટિંગ્સ હોય તેને સાચવવાં, સરખાં ગોઠવવાં એ સહજ કામ લાગે છે. જે એક સમયે શાંતિ પ્રદાન કરતા હતાં, તે આજે પસ્તી લાગે છે અને લાગણીભરી એ પ્રક્રિયા જેનાથી થ્રિલ અનુભવાતી હતી, તે હવે જાણે કંટાળાજનક બની ગઇ છે!
છતાં આપણામાંના ઘણામાં હજી પણ મેગેઝિનના કટિંગ્સ એકત્રિત કરવાની ઇચ્છા જીવંત હોવી જોઇએ. તે એક રીતે તે ઉપચાર પણ છે. છાપાં કે મેગેઝિનમાંથી કટિંગ કાપવામાં કેટલી શક્તિ છે!
કદાચ તમારામાંના કોઇ આજે પણ નિયમિત રીતે આમ કરતાં હશે. કોલાજ બનાવવા, ડાયરીનાં પાનાં પર લગાવવા માટે ફોટા કાપીને ભેગાં કરવાં એ એક કલા છે. જ્યારે પણ તમને સ્ટ્રેસ અનુભવાય કે મૂડ ન હોય, ત્યારે કાતર અને મેગેઝિનની થપ્પી લઇને બેસી જવાથી જ મારો તો મૂડ સારો થઇ જાય છે. એમાં કંઇક તો એવું છે - કદાચ કાગળ ફેરવવાનો એ અવાજ, સાચવીને કટિંગ કરવા માટે હાથ ચલાવવો. એક યોગ્ય કે સારું ચિત્ર કાપવાનો આનંદ કંઇક અનેરો જ છે.
આ એક સાદું કાર્ય પણ ઘણો લાભ કરે છે, તેનાથી સ્ટ્રેસ ઘટે છે, અવિરત વિચારોને શાંત કરવામાં મદદ મળે છે અને મૂડ પણ સારો બને છે. જ્યારે હું કટિંગ ભેગાં કરું ત્યારે હું સંપૂર્ણપણે કંઇક સાર્થક કામમાં લાગેલી હોઉં એવું લાગે છે. હું નાનાં-નાનાં નિર્ણયો લઉં છું - શું રાખવું, શું જવા દેવું અને એથી વિશેષ મારી જાતને શાંત, રચનાત્મક રીતે વ્યક્ત કરું છું. હું એક કોલાજ બનાવું કે માત્ર એક ફોલ્ડર જ વ્યવસ્થિત ગોઠવું ત્યારે મને સંતોષ અનુભવાય છે, જાણે કે મેં કંઇ ન કરવા છતાં કંઇક કર્યું હોય.
અલબત્ત, જીવન બદલાવા સાથે શોખ પણ બદલાય છે. મોટા થવા સાથે જૂની આદતો વિસરાય છે અથવા ઘણી વાર એ આદતો પુન: અપનાવવામાં વ્યસ્તતા નડી જાય છે. તેનો અર્થ એવો
નથી કે એ આનંદ કાયમ માટે ખોવાઇ ગયો છે. આપણે તેને પાછો શોધી શકીએ છીએ.તમારા કલેક્શનને નિયમિત રીતે ગોઠવો અને તેમાંથી જે જોઇને તમે કંટાળી ગયા હો કે વધારે ઉપયોગ કર્યો હોય તેને કાઢી નાખો.
બીજો રસ્તો એ છે કે નાના પણ રચનાત્મક ધ્યેય રાખો - જેમ કે, મૂડ બોર્ડ બનાવો, ગ્રીટિંગ કાર્ડ તૈયાર કરો અથવા આર્ટ જર્નલ બનાવો. તમારા ક્લિપિંગ્સને સુવ્યવસ્થિત ગોઠવો. આ પ્રક્રિયા કરતી વખતે તમારા ટુ-ડુ લિસ્ટમાં બીજું કોઇ કામ ન હોવું જોઇએ. એ આનંદ, પ્રયોગ, રમત અને કઇ રીતે તમે શરૂઆત કરી હતી, તેના પુન:શોધનથી ડરવાની જરૂર નથી.
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/collecting-cuttings-memories-of-the-past-135229451.html
સ્વરૂપ સંપટ ક સમયે સાવ સામાન્ય બાબતોમાંથી પણ આનંદ મળતો. જેમ કે, શાંતિથી બેસીને ચા પીવી, કાતરથી મેગેઝિન કે છાપાંમાંથી કટિંગ કાપવાં. મારા માટે તો કટિંગ કાપીને ભેગાં કરવાં એ શોખથી વિશેષ મારી જીવનશૈલી હતી. કલાકો સુધી હું પાનાં ફેરવતી અને કાળજીપૂર્વક મારે શું જોઇએ છે તે પસંદ કરતી - કોઇ વાનગીની રીત, સુંદર ડિઝાઇનર ડ્રેસ કે ઇન્ટિરિયર ડેકોરેશનના આઇડિયાઝ, એમ્બ્રોઇડરીની પેટર્ન હોય કે કોઇ પ્રેરણાત્મક વાક્ય પણ હોય! આ કટિંગ્સ મારા માટે પ્રેરણાનો અંગત ખજાનો હતાં.
મને યાદ છે, 1972માં યુગાન્ડાના તત્કાલીન પ્રમુખ ઇદી અમીને ત્યાં રહેતાં તમામ ભારતીયોને માત્ર 90 દિવસમાં જ દેશ છોડી દેવાનો આદેશ કર્યો. એ ભારતીયોમાં એક મારાં માસી પણ હતાં, જે નૈરોબીમાં રહેતાં હતાં. એમણે પોતાનો તમામ કિંમતી સરસામાન ત્યાં છોડી દીધો - માત્ર તેમનાં મેગેઝિન અને છાપાંનાં કટિંગ્સનો સંગ્રહ એ સાથે લાવ્યાં.
કેનેડા જતાં પહેલાં તેમણે એ બધું મને સોંપ્યું. એ માત્ર કટિંગ્સનું બંડલ નહોતું, તેમાં અનેક યાદો, સપનાં અને વર્ષોજૂનાં અરમાનો હતાં. મેં એ બધું મારાં વિકસી રહેલાં શોખમાં ઉમેરી દીધું જેના પરિણામે મારા ઘરમાં ક્યાંય જગ્યા ન રહી. મારી લાઇબ્રેરી ભરતગૂંથણ, કુકિંગ, ઘરગથ્થુ ઉપાયો વગેરેના આઇડિયાઝથી છલકાતી હતી.
એ પછી તો આ રીતે કલેક્શન કરવાનું સામાન્ય બની ગયું. આજે તો તમને જવલ્લે જ આવું જોવા મળશે. કારણ? સૌથી પહેલું તો એ કે લોકોનું વાંચન સાવ ઘટી ગયું છે. પ્રિન્ટ પ્રકાશનોમાં ઘટાડો થવાની સાથે હવે પેપર કે મેગેઝિન હાથમાં લઇને વાંચવાનું વધારે મુશ્કેલ લાગે છે. જ્યાં જુઓ ત્યાં ડિજિટલ મીડિયાની બોલબાલા છે. પરિણામે, મેગેઝિન હાથમાં લઇ તેના પાનાં પલટાવવા અને તેમાંથી કંઇક એવું શોધવું જે સાચવી રાખી શકાય તેનો સદંતર અભાવ જોવા મળે છે. આજે લોકો પોસ્ટને લાઇક અથવા ટેગ કરે છે અથવા તેમના ફોનમાં સ્ક્રીનશોટ સેવ કરે છે, જે માંડ એકાદ દિવસમાં જ સ્ક્રોલિંગ કરવામાં ખોવાઇ જાય છે.
આજે ડિજિટલ આર્ટ અને કોલાજ-મેકિંગ લોકપ્રિય બની રહ્યા છે, ત્યારે અનેક કલાકારો સોફ્ટવેરની મદદથી સુંદર કામ કરે છે. ઇમેજીસને ડ્રેગ અને ડ્રોપ કરવાનું સરળ બની ગયું છે, જ્યારે મેગેઝિનમાંથી કટિંગ કાપીને સાચવી રાખવાની આદત હવે આઉટ-ડેટેડ થઇ ગઇ છે. ઘણા લોકોને જેમની પાસે આજે પણ કટિંગ્સ સાચવેલાં હોય તે ઉત્સાહસભર આનંદ અનુભવે છે. ગમે તેટલાં ફોટા કે કટિંગ્સ હોય તેને સાચવવાં, સરખાં ગોઠવવાં એ સહજ કામ લાગે છે. જે એક સમયે શાંતિ પ્રદાન કરતા હતાં, તે આજે પસ્તી લાગે છે અને લાગણીભરી એ પ્રક્રિયા જેનાથી થ્રિલ અનુભવાતી હતી, તે હવે જાણે કંટાળાજનક બની ગઇ છે!
છતાં આપણામાંના ઘણામાં હજી પણ મેગેઝિનના કટિંગ્સ એકત્રિત કરવાની ઇચ્છા જીવંત હોવી જોઇએ. તે એક રીતે તે ઉપચાર પણ છે. છાપાં કે મેગેઝિનમાંથી કટિંગ કાપવામાં કેટલી શક્તિ છે!
કદાચ તમારામાંના કોઇ આજે પણ નિયમિત રીતે આમ કરતાં હશે. કોલાજ બનાવવા, ડાયરીનાં પાનાં પર લગાવવા માટે ફોટા કાપીને ભેગાં કરવાં એ એક કલા છે. જ્યારે પણ તમને સ્ટ્રેસ અનુભવાય કે મૂડ ન હોય, ત્યારે કાતર અને મેગેઝિનની થપ્પી લઇને બેસી જવાથી જ મારો તો મૂડ સારો થઇ જાય છે. એમાં કંઇક તો એવું છે - કદાચ કાગળ ફેરવવાનો એ અવાજ, સાચવીને કટિંગ કરવા માટે હાથ ચલાવવો. એક યોગ્ય કે સારું ચિત્ર કાપવાનો આનંદ કંઇક અનેરો જ છે.
આ એક સાદું કાર્ય પણ ઘણો લાભ કરે છે, તેનાથી સ્ટ્રેસ ઘટે છે, અવિરત વિચારોને શાંત કરવામાં મદદ મળે છે અને મૂડ પણ સારો બને છે. જ્યારે હું કટિંગ ભેગાં કરું ત્યારે હું સંપૂર્ણપણે કંઇક સાર્થક કામમાં લાગેલી હોઉં એવું લાગે છે. હું નાનાં-નાનાં નિર્ણયો લઉં છું - શું રાખવું, શું જવા દેવું અને એથી વિશેષ મારી જાતને શાંત, રચનાત્મક રીતે વ્યક્ત કરું છું. હું એક કોલાજ બનાવું કે માત્ર એક ફોલ્ડર જ વ્યવસ્થિત ગોઠવું ત્યારે મને સંતોષ અનુભવાય છે, જાણે કે મેં કંઇ ન કરવા છતાં કંઇક કર્યું હોય.
અલબત્ત, જીવન બદલાવા સાથે શોખ પણ બદલાય છે. મોટા થવા સાથે જૂની આદતો વિસરાય છે અથવા ઘણી વાર એ આદતો પુન: અપનાવવામાં વ્યસ્તતા નડી જાય છે. તેનો અર્થ એવો
નથી કે એ આનંદ કાયમ માટે ખોવાઇ ગયો છે. આપણે તેને પાછો શોધી શકીએ છીએ.તમારા કલેક્શનને નિયમિત રીતે ગોઠવો અને તેમાંથી જે જોઇને તમે કંટાળી ગયા હો કે વધારે ઉપયોગ કર્યો હોય તેને કાઢી નાખો.
બીજો રસ્તો એ છે કે નાના પણ રચનાત્મક ધ્યેય રાખો - જેમ કે, મૂડ બોર્ડ બનાવો, ગ્રીટિંગ કાર્ડ તૈયાર કરો અથવા આર્ટ જર્નલ બનાવો. તમારા ક્લિપિંગ્સને સુવ્યવસ્થિત ગોઠવો. આ પ્રક્રિયા કરતી વખતે તમારા ટુ-ડુ લિસ્ટમાં બીજું કોઇ કામ ન હોવું જોઇએ. એ આનંદ, પ્રયોગ, રમત અને કઇ રીતે તમે શરૂઆત કરી હતી, તેના પુન:શોધનથી ડરવાની જરૂર નથી.
હા, હવે મેગેઝિન ઓછા લોકો વાંચે છે. હવે ટેક્નોલોજી બદલાઇ છે, કે આપણે કઇ રીતે તેને સાચવીએ અને શેર કરીએ. જોકે હજી પણ કાગળ પર કંઇક એવું કિંમતી છે, જેની કાળજીપૂર્વક પસંદગી કરીને. સુંદર રીતે સજાવવું. શાંત પળોમાં માત્ર કાતર અને ગુંદર સાથે આ કાર્ય થાય છે. આ જ સ્મૃતિ છે અને એ જ આનંદ છે. }
તર...બ...તર:સંતાનો માટે મહેનત કરી હોય એ પિતા સ્વર્ગમાં જ હોય
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/may-the-father-who-worked-hard-for-his-children-be-in-heaven-135229461.html
હરદ્વાર ગોસ્વામી ત્રે પૂછ્યું, ‘રામે પિતાનું કહ્યું માન્યું અને પ્રહલાદે પિતાનું કહ્યું ન માન્યું, તો મારે શું કરવું જોઈએ?’ પિતાએ કહ્યું, ‘આજના સમયમાં તારે અને મારે તારી મમ્મીનું કહ્યું માનવું જોઈએ, એ જ બંને માટે હિતાવહ છે.’
જીવનના પાઠ હસતા હસતા શીખવી દે એ પિતા. જ્યારે પિતા દોસ્ત બની જાય ત્યારે પુત્ર હૃદય ખોલે છે, શબ્દોને ચોરવા નથી પડતા અને મનની વાત મોં સુધી આવી જાય છે. એકબીજાની મજબૂરી અને મજબૂતી વિશે કહ્યા વગર જાણતા હોય છે. બાળકને ઢોલ લેવો હોય તો એને ઢોલ પીટવો ન પડે, રમકડાની દુકાન તરફ આંખ જાય એટલે પિતાને ખબર પડી જતી હોય છે.
પ્રેગાન્યૂઝનું કન્ફર્મેશન બ્રેકિંગ ન્યૂઝથી કમ નથી. પ્રથમ બાળકના જન્મ વખતે જગતની પિતાની યાદીમાં તમે તમારું નામ લખી નાખો છો. આ એકસ્ટસી વખતે રમકડાંની આખી દુકાન ખરીદવાનું મન થઇ જાય છે. પરિવારમાં એક નવા સભ્યના આગમનનો આનંદ અદકેરો હોય છે.
આમ તો પિતૃઋણમાંથી ક્યારેય મુક્ત થઇ શકાતું નથી પણ તમે પિતા બનો એ સાથે થોડા મુક્ત થવાય છે. જ્યારે કંસ કૃષ્ણને રાજમહેલમાં રહેવા માટે આમંત્રણ આપે છે ત્યારે એનો અસ્વીકાર કરી કહે છે કે ‘મારા માતા પિતા જેલમાં હોય ત્યારે હું મહેલમાં કઈ રીતે રહી શકું?’
સૌમ્ય જોશીનું મિડલ કલાસ બાપનું ટોપ ક્લાસ નાટક ‘વેલકમ જિંદગી’ પિતા-પુત્ર વચ્ચેનો આઈસ બ્રેક ઓગાળે છે. મજાની વાત એ છે કે સ્કોચની બોટલ ગ્લાસમાં રેડાય છે અને એમાં આઈસ પડે છે, એ સાથે બે જનરેશનનો આઈસ બ્રેક થાય છે. સૌરાષ્ટ્રની મધ જેવી મીઠી ભાષાની સુગંધ સંવાદોમાં પડઘાય છે અને કાનને જલસો પડી જાય છે.
પિતા એની વેદના વ્યકત કરતા કહે છે કે ‘હવે આપણને એમ થાય કે કેવો તોડી નાખે એવો પ્રેમ કયરો આપડે આપડા દીકરાને, ને એને કિંમત નથી. (પોઝ) પણ સાહેબ ઈ પ્રેમ કયરો ક્યારે ઈ તો જુઓ....? ઈ સમજણો થ્યો ઈ પે’લા ને ઊંઘી ગ્યો ઈ પછી.. ઓલો 96ની સાલનો FIFA World Cup ચાલતો’તોને ફૂટબોલનો, ત્યારે એણે મને કીધું કે ‘પપ્પા મને છેને તે ફૂટબોલ લાવી દ્યો. એટલે મેં નક્કી કયરું’તું કે દાદરમાં આપડું Fortune Sports છે ને ન્યાંથી એને ટૂર્નામેન્ટ ક્વોલિટીનો football લાવી દઈસ. એ બિચારો પંદર-વીસ દિવસથી માગ્યા કરતો’તો. પણ હું છે ને આમ(નિસાસો) નવું નવું થાકવા માંડ્યો’તો. સાલી આપડી ચૌદ કલાકની નોકરી પછી ટ્રેનમાં દાદર આવતું ને તો એમ થતું કે આજે રેવા’દો, કાલે ઊતરીસું. ને એમાં એક દિવસ હું ઘરે પોંચ્યોને તો વિવેક(પુત્ર)ના હાથમાં નવો football હતો ને એણે મારી બાજુ ફેંકીને કીધું કે ‘પપ્પા કેચ’. હવે હું આમ થાકી ગ્યો’તો ને એમાં મારાં ચસ્માં પડી ગયાં એટલે મેં બોલ બારી બા’ર ફેંકીને વિવેકને લાફો મારી દીધો..
પણ હવે સમજાય છે સાહેબ કે ઈ ચીડ છે ને કદાચ ચસ્માં ફૂટ્યાંની નો’તી. હું ચિડાયો હોઇસ પેલા સાત વાગે થાકી જતા બાપ પર. એનો બોલ છે ને ઈ મારે જ લાવવો’તો... ઈ ઘટના ઊંધી થઇ ગઈ... એણે જે મારી બાજુ ball ફેંકીને ‘કેચ’ કીધું ને ઈ એની બાજુ ફેંકીને મારે કેવું’તું.. સાલી ઘટના જ ઊંધી થઇ ગઈ. ઈ લાફો છેને કદાચ એનો વાગી ગયો.. હું નીચેથી બોલ લઇ આયવો. વિવેક તો રડતાં રડતાં સૂઈ ગ્યો’તો. પણ મેં બોલ એની પથારીમાં એની બાજુમાં મૂકી દીધો, એકદમ વ્હાલથી, પણ ઇયે ક્યારે ? ઈ ઊંઘી ગ્યો ઈ પછી. આમ તો ઈ જાગતો હોય ત્યારે મારે એને sorry કે’વા જેવું હતું. કાંઇક વાત કરવા જેવી હતી એની સાથે, પણ ઈ વાત હું નો કરી સક્યો. સાહેબ, આ જે આપડે વાત નથી કરી સકતા ને ઈ આપડી મોટામાં મોટી તકલીફ...’
આ બાળકો પે’લા boll ફેંકે છે ને પછી they throw thoughts. અને ઈ જ્યારે thoughts ફેંકેને ત્યારે આપડી ઓલી કેચ પ્રેક્ટિસ છૂટી ગઈ હોય છે. પિતા પુત્ર વચ્ચે સંવાદ તૂટ્યો ને ત્યારથી વિસંવાદ ઘર કરી ગયો. પ્રવાસમાં પરિવાર સાથે જઈએ ત્યારે સોશિયલ મીડિયાને અલવિદા કહેવું જોઈએ અને માત્ર વાતમેળો હોવો જોઈએ. વદતોવ્યાઘાત એ છે કે સોશિયલ મીડિયાને કારણે માણસ સોશિયલ રિલેશનથી દૂર થયો છે. એટલિસ્ટ દિવસમાં એકવાર થોડો સમય માટે પણ પિતા-પુત્રે સાથે બેસવું જોઈએ.
પ્રથમવાર ફાધરહૂડનું એનાલિસિસ સિગ્મંડ ફ્રોઈડ દ્વારા થયું. માણસ સિવાયના સજીવો બચ્ચું મોટું થાય એટલે એને કોઈની જરૂર નથી પડતી. પહેલાના સમયમાં એવું હતું કે બાળકનો ઉછેર મા કરે, પણ હવે માતા પિતા બન્ને ધ્યાન આપે છે. મોર્ડન કેરગિવિંગ પદ્ધતિ બદલાણી છે.
વિજ્ઞાન કહે છે કે માતાપિતા સાથે મળી બાળકનો ઉછેર કરે તો બાળક પ્રતિભાવાન થવાની સંભાવના વધી જાય છે. જે બાળકોને મોટા ભાગે માતાઓએ ઉછેર્યા હોય એ વધુ સંવેદનશીલ બની જતા હોય છે, ઘણીવાર ડિપ્રેશનનો ભોગ પણ બનતા હોય છે. પિતા દ્વારા ઉછેરેલા પુત્ર જિદ્દી હોય છે અને તે ઘણીવાર ખોટા નિર્ણયો પણ લે છે.
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/may-the-father-who-worked-hard-for-his-children-be-in-heaven-135229461.html
હરદ્વાર ગોસ્વામી ત્રે પૂછ્યું, ‘રામે પિતાનું કહ્યું માન્યું અને પ્રહલાદે પિતાનું કહ્યું ન માન્યું, તો મારે શું કરવું જોઈએ?’ પિતાએ કહ્યું, ‘આજના સમયમાં તારે અને મારે તારી મમ્મીનું કહ્યું માનવું જોઈએ, એ જ બંને માટે હિતાવહ છે.’
જીવનના પાઠ હસતા હસતા શીખવી દે એ પિતા. જ્યારે પિતા દોસ્ત બની જાય ત્યારે પુત્ર હૃદય ખોલે છે, શબ્દોને ચોરવા નથી પડતા અને મનની વાત મોં સુધી આવી જાય છે. એકબીજાની મજબૂરી અને મજબૂતી વિશે કહ્યા વગર જાણતા હોય છે. બાળકને ઢોલ લેવો હોય તો એને ઢોલ પીટવો ન પડે, રમકડાની દુકાન તરફ આંખ જાય એટલે પિતાને ખબર પડી જતી હોય છે.
પ્રેગાન્યૂઝનું કન્ફર્મેશન બ્રેકિંગ ન્યૂઝથી કમ નથી. પ્રથમ બાળકના જન્મ વખતે જગતની પિતાની યાદીમાં તમે તમારું નામ લખી નાખો છો. આ એકસ્ટસી વખતે રમકડાંની આખી દુકાન ખરીદવાનું મન થઇ જાય છે. પરિવારમાં એક નવા સભ્યના આગમનનો આનંદ અદકેરો હોય છે.
આમ તો પિતૃઋણમાંથી ક્યારેય મુક્ત થઇ શકાતું નથી પણ તમે પિતા બનો એ સાથે થોડા મુક્ત થવાય છે. જ્યારે કંસ કૃષ્ણને રાજમહેલમાં રહેવા માટે આમંત્રણ આપે છે ત્યારે એનો અસ્વીકાર કરી કહે છે કે ‘મારા માતા પિતા જેલમાં હોય ત્યારે હું મહેલમાં કઈ રીતે રહી શકું?’
સૌમ્ય જોશીનું મિડલ કલાસ બાપનું ટોપ ક્લાસ નાટક ‘વેલકમ જિંદગી’ પિતા-પુત્ર વચ્ચેનો આઈસ બ્રેક ઓગાળે છે. મજાની વાત એ છે કે સ્કોચની બોટલ ગ્લાસમાં રેડાય છે અને એમાં આઈસ પડે છે, એ સાથે બે જનરેશનનો આઈસ બ્રેક થાય છે. સૌરાષ્ટ્રની મધ જેવી મીઠી ભાષાની સુગંધ સંવાદોમાં પડઘાય છે અને કાનને જલસો પડી જાય છે.
પિતા એની વેદના વ્યકત કરતા કહે છે કે ‘હવે આપણને એમ થાય કે કેવો તોડી નાખે એવો પ્રેમ કયરો આપડે આપડા દીકરાને, ને એને કિંમત નથી. (પોઝ) પણ સાહેબ ઈ પ્રેમ કયરો ક્યારે ઈ તો જુઓ....? ઈ સમજણો થ્યો ઈ પે’લા ને ઊંઘી ગ્યો ઈ પછી.. ઓલો 96ની સાલનો FIFA World Cup ચાલતો’તોને ફૂટબોલનો, ત્યારે એણે મને કીધું કે ‘પપ્પા મને છેને તે ફૂટબોલ લાવી દ્યો. એટલે મેં નક્કી કયરું’તું કે દાદરમાં આપડું Fortune Sports છે ને ન્યાંથી એને ટૂર્નામેન્ટ ક્વોલિટીનો football લાવી દઈસ. એ બિચારો પંદર-વીસ દિવસથી માગ્યા કરતો’તો. પણ હું છે ને આમ(નિસાસો) નવું નવું થાકવા માંડ્યો’તો. સાલી આપડી ચૌદ કલાકની નોકરી પછી ટ્રેનમાં દાદર આવતું ને તો એમ થતું કે આજે રેવા’દો, કાલે ઊતરીસું. ને એમાં એક દિવસ હું ઘરે પોંચ્યોને તો વિવેક(પુત્ર)ના હાથમાં નવો football હતો ને એણે મારી બાજુ ફેંકીને કીધું કે ‘પપ્પા કેચ’. હવે હું આમ થાકી ગ્યો’તો ને એમાં મારાં ચસ્માં પડી ગયાં એટલે મેં બોલ બારી બા’ર ફેંકીને વિવેકને લાફો મારી દીધો..
પણ હવે સમજાય છે સાહેબ કે ઈ ચીડ છે ને કદાચ ચસ્માં ફૂટ્યાંની નો’તી. હું ચિડાયો હોઇસ પેલા સાત વાગે થાકી જતા બાપ પર. એનો બોલ છે ને ઈ મારે જ લાવવો’તો... ઈ ઘટના ઊંધી થઇ ગઈ... એણે જે મારી બાજુ ball ફેંકીને ‘કેચ’ કીધું ને ઈ એની બાજુ ફેંકીને મારે કેવું’તું.. સાલી ઘટના જ ઊંધી થઇ ગઈ. ઈ લાફો છેને કદાચ એનો વાગી ગયો.. હું નીચેથી બોલ લઇ આયવો. વિવેક તો રડતાં રડતાં સૂઈ ગ્યો’તો. પણ મેં બોલ એની પથારીમાં એની બાજુમાં મૂકી દીધો, એકદમ વ્હાલથી, પણ ઇયે ક્યારે ? ઈ ઊંઘી ગ્યો ઈ પછી. આમ તો ઈ જાગતો હોય ત્યારે મારે એને sorry કે’વા જેવું હતું. કાંઇક વાત કરવા જેવી હતી એની સાથે, પણ ઈ વાત હું નો કરી સક્યો. સાહેબ, આ જે આપડે વાત નથી કરી સકતા ને ઈ આપડી મોટામાં મોટી તકલીફ...’
આ બાળકો પે’લા boll ફેંકે છે ને પછી they throw thoughts. અને ઈ જ્યારે thoughts ફેંકેને ત્યારે આપડી ઓલી કેચ પ્રેક્ટિસ છૂટી ગઈ હોય છે. પિતા પુત્ર વચ્ચે સંવાદ તૂટ્યો ને ત્યારથી વિસંવાદ ઘર કરી ગયો. પ્રવાસમાં પરિવાર સાથે જઈએ ત્યારે સોશિયલ મીડિયાને અલવિદા કહેવું જોઈએ અને માત્ર વાતમેળો હોવો જોઈએ. વદતોવ્યાઘાત એ છે કે સોશિયલ મીડિયાને કારણે માણસ સોશિયલ રિલેશનથી દૂર થયો છે. એટલિસ્ટ દિવસમાં એકવાર થોડો સમય માટે પણ પિતા-પુત્રે સાથે બેસવું જોઈએ.
પ્રથમવાર ફાધરહૂડનું એનાલિસિસ સિગ્મંડ ફ્રોઈડ દ્વારા થયું. માણસ સિવાયના સજીવો બચ્ચું મોટું થાય એટલે એને કોઈની જરૂર નથી પડતી. પહેલાના સમયમાં એવું હતું કે બાળકનો ઉછેર મા કરે, પણ હવે માતા પિતા બન્ને ધ્યાન આપે છે. મોર્ડન કેરગિવિંગ પદ્ધતિ બદલાણી છે.
વિજ્ઞાન કહે છે કે માતાપિતા સાથે મળી બાળકનો ઉછેર કરે તો બાળક પ્રતિભાવાન થવાની સંભાવના વધી જાય છે. જે બાળકોને મોટા ભાગે માતાઓએ ઉછેર્યા હોય એ વધુ સંવેદનશીલ બની જતા હોય છે, ઘણીવાર ડિપ્રેશનનો ભોગ પણ બનતા હોય છે. પિતા દ્વારા ઉછેરેલા પુત્ર જિદ્દી હોય છે અને તે ઘણીવાર ખોટા નિર્ણયો પણ લે છે.
મોટા ભાગના સાહિત્યકારોના પુત્ર સાહિત્યલેખન તરફ વળતા નથી, પિતાને મળતા પુરસ્કાર એમણે નજીકથી જોયા છે. સૌથી અઘરી કળા સાહિત્યસર્જન છે અને સૌથી ઓછો પુરસ્કાર એને જ મળે છે.
જ્યાં પગ રાખવાનું પસંદ ન હોય ત્યાં જઈને પુત્ર માટે નાચ પણ કરી આવે એ પિતા. પિતાનો પ્રોબ્લેમ એ હોય છે કે એને છાતી ચીરતા આવડતું નથી, પ્રદર્શન નહીં પણ પ્રશાંત પ્રસ્તુતિ. પિતાની ક્ષમતા કરતા માની મમતા વિશે હંમેશાં વધુ લખાયું છે. ‘ચુપચુપ ચાહત’વાળી લખચોરાશી લાગણી પિતાની હોય છે. મા ન હોય તો ઘર ખાવા દોડે અને પિતા ન હોય તો આખી દુનિયા ખાવા દોડે છે.
પિતા કુમ્ભલગઢનો કિલ્લો છે, કોઈ પણ આપત્તિ એની પાસે પરાસ્ત થઇ જાય છે અને પુત્રના ભાગે તો આવે છે ઉજવણી, ઉલ્લાસ અને ઉમંગ... ઘડપણમાં દીકરાએ બાપ બનીને બાપનું ધ્યાન રાખવું જોઈએ. દિવાળીના દિવસોમાં બાપ પોતાની ખરીદી છેલ્લે રાખે છે, જો રૂપિયા વધે તો ખરીદે, બાકી કહી દે કે ‘મારે હમણાં જરૂર નથી’
પિતાને જયારે અગ્નિદાહ અપાય ત્યારે આગ અંદર લાગતી હોય છે. ખરેખર તો 12 દિવસ પછી ખરો શોક લાગતો હોય છે. પિતા ન હોવાની હાજરી પળેપળ વર્તાય છે. કોઈ વિકટ પળ આવે ત્યારે એક મજબૂત ખભો શોધતા હોઈએ છીએ અને એ ખભો તો ધુમાડો બની અદૃશ્ય થઇ ગયો હોય છે. પિતાના અવસાન પછી થાય છે કે ‘એમના માટે કેટલું બધું કરવાનું બાકી હતું, એમણે જે કર્યું એના દસમાં ભાગ જેટલું પણ થયું હોત તો સારું !’
‘સંજુ’ ફિલ્મમાં નાયક જે વાત પિતાને કહી ન શક્યો એ ચિઠ્ઠીમાં લખીને મૃતદેહ પર મૂકે છે. સાડા પાંચ ફૂટનો એક મરદ મૂછાળો પહાડને પણ ચૂર કરી દેનારો થોડી ક્ષણમાં રાખ બની જાય એ માન્યામાં ન આવે ! ત્યારે રાડ પાડીને કહેવાનું મન થાય કે પપ્પા ફિનિક્સ બનો.. આપણો અવાજ સ્વર્ગ પહોંચતો નથી, નહીંતર પપ્પા દોડતા પાછા આવત...
આવજો...
મૌન એ શાણપણનો પોશાક છે. (તમિલ કહેવત) }
જ્યાં પગ રાખવાનું પસંદ ન હોય ત્યાં જઈને પુત્ર માટે નાચ પણ કરી આવે એ પિતા. પિતાનો પ્રોબ્લેમ એ હોય છે કે એને છાતી ચીરતા આવડતું નથી, પ્રદર્શન નહીં પણ પ્રશાંત પ્રસ્તુતિ. પિતાની ક્ષમતા કરતા માની મમતા વિશે હંમેશાં વધુ લખાયું છે. ‘ચુપચુપ ચાહત’વાળી લખચોરાશી લાગણી પિતાની હોય છે. મા ન હોય તો ઘર ખાવા દોડે અને પિતા ન હોય તો આખી દુનિયા ખાવા દોડે છે.
પિતા કુમ્ભલગઢનો કિલ્લો છે, કોઈ પણ આપત્તિ એની પાસે પરાસ્ત થઇ જાય છે અને પુત્રના ભાગે તો આવે છે ઉજવણી, ઉલ્લાસ અને ઉમંગ... ઘડપણમાં દીકરાએ બાપ બનીને બાપનું ધ્યાન રાખવું જોઈએ. દિવાળીના દિવસોમાં બાપ પોતાની ખરીદી છેલ્લે રાખે છે, જો રૂપિયા વધે તો ખરીદે, બાકી કહી દે કે ‘મારે હમણાં જરૂર નથી’
પિતાને જયારે અગ્નિદાહ અપાય ત્યારે આગ અંદર લાગતી હોય છે. ખરેખર તો 12 દિવસ પછી ખરો શોક લાગતો હોય છે. પિતા ન હોવાની હાજરી પળેપળ વર્તાય છે. કોઈ વિકટ પળ આવે ત્યારે એક મજબૂત ખભો શોધતા હોઈએ છીએ અને એ ખભો તો ધુમાડો બની અદૃશ્ય થઇ ગયો હોય છે. પિતાના અવસાન પછી થાય છે કે ‘એમના માટે કેટલું બધું કરવાનું બાકી હતું, એમણે જે કર્યું એના દસમાં ભાગ જેટલું પણ થયું હોત તો સારું !’
‘સંજુ’ ફિલ્મમાં નાયક જે વાત પિતાને કહી ન શક્યો એ ચિઠ્ઠીમાં લખીને મૃતદેહ પર મૂકે છે. સાડા પાંચ ફૂટનો એક મરદ મૂછાળો પહાડને પણ ચૂર કરી દેનારો થોડી ક્ષણમાં રાખ બની જાય એ માન્યામાં ન આવે ! ત્યારે રાડ પાડીને કહેવાનું મન થાય કે પપ્પા ફિનિક્સ બનો.. આપણો અવાજ સ્વર્ગ પહોંચતો નથી, નહીંતર પપ્પા દોડતા પાછા આવત...
આવજો...
મૌન એ શાણપણનો પોશાક છે. (તમિલ કહેવત) }
ચેતન શુક્લ અજવાળાની શોધમાં; પ્રકરણ-12 વે થોડા ઊંચા સ્વરે કહ્યું, ‘જેકી સો વાતની એક વાત—કેપ્ટન હવે તને જીવતો નહીં રાખે.’
‘એ શક્ય નથી… અમદાવાદનો આખો કારોબાર મારાથી ધમધમે છે.’
‘જેકી એ કારોબાર હવે ધૂળધાણી થઈ ગયો છે. તને વિશ્વાસ ના આવે તો આ ફોન પતે એટલે જમીનદોસ્ત થયેલી ‘ગોદાવરી ક્લબ’ના ફોટા મેં મોકલ્યા છે એ જોઈ લેજે. કેપ્ટન તને બકરાની જેમ વધેરી નાખશે.’
‘પણ એમાં મેં શું કર્યું?’
‘લિપ્સા સાથેના આ કાંડ માટે હવે તું જવાબદાર છું, કારણ કે સંતોષ અત્યારે અમારી કસ્ટડીમાં છે અને એણે બધું જ બકી નાખ્યું છે.’
‘સંતોષ પકડાઈ ગયો?’
‘હા, હવે મૂળ વાત સાંભળ. કેપ્ટને પાંચ કરોડ તાત્કાલિક માગ્યા છે અને એ મળે પછી એ લિપ્સા માટે આગળનો સોદો કરશે એવું લિપ્સાના ફાધરને ફોન કરી જણાવ્યું છે. તું જો જીવ બચાવવા માગતો હોય તો તારે મને સાથ આપવો પડશે.’
‘ઓહ… તો મારે એમાં શું કરવાનું છે?’
‘અત્યારે તમે લોકો ‘હિન્દ પેટ્રોલિયમ’ પર ઊભા છો. આ ફોન પતે એટલે તારો ફોન બંધ કરીને રસ્તામાં નાખી દેજે. ને પાંચેક કિલોમીટર પછી આવતી ‘સદાનંદ હોટલ’ પર તમે લોકો જમવા માટે ઊભા રહેજો અને ત્યાં તું મારા માણસોને લિપ્સા સોંપી દેજે.’
‘એમાં મને શો ફાયદો થશે?’
‘તું કેપ્ટનના ચુંગાલમાંથી છૂટીશ અને લિપ્સાના બદલામાં તને એ લોકો પાંચ કરોડની બેગ આપશે.’
‘હું કેવી રીતે વિશ્વાસ કરું કે તમે લોકો મને પકડશો નહીં કે મને...’
‘તારી પાસે બીજો કોઈ વિકપ્લ્પ જ નથી. આ રકમ તને બચાવવા માટે નથી પણ લિપ્સાના બદલામાં છે. તું કેપ્ટન સુધી નહીં પહોંચી શકું એ નક્કી. કેપ્ટન વેરાવળથી નીકળી ચૂક્યો છે એટલે એ તને રસ્તામાં જ મળશે.’
‘પણ મને એનાથી શેનું જોખમ?’
‘હજુય તું મારી વાત સમજ્યો નહીં. અમે તો તમને વીરપુર ચોકડી પાસેના ચેકિંગ વખતે જ પકડવાના હતા પણ કારમાં લિપ્સા જ છે એ નક્કી ના થઈ શક્યું ને એ ભરચક ટ્રાફિકવાળા રસ્તે અમારે જોખમ નહોતું લેવું, કારણ કે તારી પાસે પિસ્તોલ છે અને અમારે હવે એ જોવાનું છે કે લિપ્સાને એક ઘસરકોય ના પડે.’
‘મારી પાસે પિસ્તોલ છે એવું કોણે કહ્યું તમને?’
‘પચીસ વર્ષોથી હું પોલીસમાં છું ને મારી ટીમમાં પણ એવા જ લોકો હોય જે ચાલાક હોય. વીરપુરમાં તારી ગાડીનાં કાગળિયાં તપાસી રહેલા કોન્સ્ટેબલે કહ્યું કે તારા જમણી બાજુના ખિસ્સામાં પિસ્તોલ છે.’
જેકીએ તેનો બીજો હાથ જમણી બાજુ ફેરવ્યો. એ બોલ્યો, ‘જો હું અત્યારે જ ફોન અહીં ફેંકી દઉં અને તમારી આ વાતમાં સંમત ના થઉં તો શું?’
‘કોઈ જુવાનનું અમારા હાથે મૃત્યુ થાય એ અમને સહેજેય ના ગમે. ને તારા મૃત્યુ પછી વેરાવળમાં રહેતી આયશાનું શું થાય એની પણ અમને ચિંતા છે કે એ બિચારી બે વરસના છોકરા સાથે ક્યાં જશે.’
આયશાનું નામ સાંભળી જેકીને પરસેવો છૂટી ગયો, ‘તમને આ બધું ક્યાંથી ખબર પડી?’
‘મેં કહ્યું તો ખરું કે સંતોષ અમારી કસ્ટડીમાં છે.’
‘સાલો સંતોષ… ગદ્દાર.’
‘એ તો બચી ગયો. જો તારે પણ તારા એ કેપ્ટનની જેમ રસ્તા પર આવી જવું હોય તો ઠીક છે. વેરાવળની પોલીસ તો આયશાની સરભરા કરવા તૈયાર જ બેઠી છે.’
થોડીવાર કોઈ કશુંય ના બોલ્યું. જેકીએ પરસેવો લૂછ્યો ને પછી વિચારીને બોલ્યો, ‘ઓકે...હું તૈયાર છું. ‘સદાનંદ હોટલ’ પર હું રૂમાલથી ઈશારો કરું ત્યારે આવીને લિપ્સાને લઈ જજો. પણ જે આવે તેને સાદા ડ્રેસમાં રહેવાનું કહેજો, કારણ કે અમારો ડ્રાઈવર પણ ઘણો શાતિર છે.’
‘હું જાણું છું કે એની પાસે પણ પિસ્તોલ છે, પણ હવે તારો ફોન બંધ કરી દેજે.’ ફોન કટ થયો એટલે એણે તરત જ ‘ગોદાવરી’ની તબાહીના ફોટા જોયા. કારમાં બેસતાં પહેલાં એણે મનમાં કશુંક વિચાર્યું ને ફોન સ્વિચ-ઑફ કરી દીધો. ઘેનની અસરમાંથી મુક્ત થયેલી લિપ્સાની આંખો ચકળવકળ ફરી રહી હતી. એ માનસિક રીતે તો હજુય સ્વસ્થ નહોતી, માથું દુખવાની ફરિયાદ કરતી હતી. કાર જેવી ઊપડી એટલે એણે ડ્રાઈવર સામે જોઈને કહ્યું, ‘હવે આગળ ‘સદાનંદ હોટલ’ પર જમવા માટે ઊભી રાખવાની છે એવું કેપ્ટને કહ્યું છે.’
કેપ્ટનનો આદેશ હતો એટલે કોઈ વિરોધ વગર કાર ‘સદાનંદ હોટલ’ પર ઊભી રહી ત્યાં સુધી જેકીએ સતત પોતાની જાતને સવાલો પૂછ્યા કર્યા અને સામે આવેલા જવાબોનું વિશ્લેષણ કર્યા કર્યું. નાનપણથી એનો સ્વભાવ બંડખોર રહ્યો હતો એટલે કોઈનું કહ્યું કરવું અથવા કોઈના તાબે થવું એના સ્વભાવમાં જ નહોતું. એણે દરેક શક્યતા વિશે વિચાર કરી લીધો હતો.
એ જાણતો હતો કે પોલીસનો એમ સીધેસીધો ભરોસો કરી શકાય નહીં. પાંચ કરોડ જેવી રકમ તો ફક્ત પ્રલોભન જ હતું. એને થયું કે એ લોકોએ નક્કી કરેલી જગ્યાએ તો ગોળો અને ગોફણ બંને ગુમાવવાનો વારો આવે. એ જાણતો હતો કે મોબાઈલ સ્વિચ-ઑફ કર્યા બાદ પોલીસ એને ટ્રેક કરી નહીં શકે એટલે જે થવાનું હતું એ સદાનંદ હોટલ પરથી જ થવાનું હતું. ‘સદાનંદ હોટલ’વાળો એરિયા તો તેના માટે એકદમ જાણીતો હતો અને આસપાસનાં ઘણાં ગામોમાં એના સાગરીતો હતા એટલે એણે પ્લાન-‘બી’ વિચારીને જ રાખ્યો હતો.
‘એ શક્ય નથી… અમદાવાદનો આખો કારોબાર મારાથી ધમધમે છે.’
‘જેકી એ કારોબાર હવે ધૂળધાણી થઈ ગયો છે. તને વિશ્વાસ ના આવે તો આ ફોન પતે એટલે જમીનદોસ્ત થયેલી ‘ગોદાવરી ક્લબ’ના ફોટા મેં મોકલ્યા છે એ જોઈ લેજે. કેપ્ટન તને બકરાની જેમ વધેરી નાખશે.’
‘પણ એમાં મેં શું કર્યું?’
‘લિપ્સા સાથેના આ કાંડ માટે હવે તું જવાબદાર છું, કારણ કે સંતોષ અત્યારે અમારી કસ્ટડીમાં છે અને એણે બધું જ બકી નાખ્યું છે.’
‘સંતોષ પકડાઈ ગયો?’
‘હા, હવે મૂળ વાત સાંભળ. કેપ્ટને પાંચ કરોડ તાત્કાલિક માગ્યા છે અને એ મળે પછી એ લિપ્સા માટે આગળનો સોદો કરશે એવું લિપ્સાના ફાધરને ફોન કરી જણાવ્યું છે. તું જો જીવ બચાવવા માગતો હોય તો તારે મને સાથ આપવો પડશે.’
‘ઓહ… તો મારે એમાં શું કરવાનું છે?’
‘અત્યારે તમે લોકો ‘હિન્દ પેટ્રોલિયમ’ પર ઊભા છો. આ ફોન પતે એટલે તારો ફોન બંધ કરીને રસ્તામાં નાખી દેજે. ને પાંચેક કિલોમીટર પછી આવતી ‘સદાનંદ હોટલ’ પર તમે લોકો જમવા માટે ઊભા રહેજો અને ત્યાં તું મારા માણસોને લિપ્સા સોંપી દેજે.’
‘એમાં મને શો ફાયદો થશે?’
‘તું કેપ્ટનના ચુંગાલમાંથી છૂટીશ અને લિપ્સાના બદલામાં તને એ લોકો પાંચ કરોડની બેગ આપશે.’
‘હું કેવી રીતે વિશ્વાસ કરું કે તમે લોકો મને પકડશો નહીં કે મને...’
‘તારી પાસે બીજો કોઈ વિકપ્લ્પ જ નથી. આ રકમ તને બચાવવા માટે નથી પણ લિપ્સાના બદલામાં છે. તું કેપ્ટન સુધી નહીં પહોંચી શકું એ નક્કી. કેપ્ટન વેરાવળથી નીકળી ચૂક્યો છે એટલે એ તને રસ્તામાં જ મળશે.’
‘પણ મને એનાથી શેનું જોખમ?’
‘હજુય તું મારી વાત સમજ્યો નહીં. અમે તો તમને વીરપુર ચોકડી પાસેના ચેકિંગ વખતે જ પકડવાના હતા પણ કારમાં લિપ્સા જ છે એ નક્કી ના થઈ શક્યું ને એ ભરચક ટ્રાફિકવાળા રસ્તે અમારે જોખમ નહોતું લેવું, કારણ કે તારી પાસે પિસ્તોલ છે અને અમારે હવે એ જોવાનું છે કે લિપ્સાને એક ઘસરકોય ના પડે.’
‘મારી પાસે પિસ્તોલ છે એવું કોણે કહ્યું તમને?’
‘પચીસ વર્ષોથી હું પોલીસમાં છું ને મારી ટીમમાં પણ એવા જ લોકો હોય જે ચાલાક હોય. વીરપુરમાં તારી ગાડીનાં કાગળિયાં તપાસી રહેલા કોન્સ્ટેબલે કહ્યું કે તારા જમણી બાજુના ખિસ્સામાં પિસ્તોલ છે.’
જેકીએ તેનો બીજો હાથ જમણી બાજુ ફેરવ્યો. એ બોલ્યો, ‘જો હું અત્યારે જ ફોન અહીં ફેંકી દઉં અને તમારી આ વાતમાં સંમત ના થઉં તો શું?’
‘કોઈ જુવાનનું અમારા હાથે મૃત્યુ થાય એ અમને સહેજેય ના ગમે. ને તારા મૃત્યુ પછી વેરાવળમાં રહેતી આયશાનું શું થાય એની પણ અમને ચિંતા છે કે એ બિચારી બે વરસના છોકરા સાથે ક્યાં જશે.’
આયશાનું નામ સાંભળી જેકીને પરસેવો છૂટી ગયો, ‘તમને આ બધું ક્યાંથી ખબર પડી?’
‘મેં કહ્યું તો ખરું કે સંતોષ અમારી કસ્ટડીમાં છે.’
‘સાલો સંતોષ… ગદ્દાર.’
‘એ તો બચી ગયો. જો તારે પણ તારા એ કેપ્ટનની જેમ રસ્તા પર આવી જવું હોય તો ઠીક છે. વેરાવળની પોલીસ તો આયશાની સરભરા કરવા તૈયાર જ બેઠી છે.’
થોડીવાર કોઈ કશુંય ના બોલ્યું. જેકીએ પરસેવો લૂછ્યો ને પછી વિચારીને બોલ્યો, ‘ઓકે...હું તૈયાર છું. ‘સદાનંદ હોટલ’ પર હું રૂમાલથી ઈશારો કરું ત્યારે આવીને લિપ્સાને લઈ જજો. પણ જે આવે તેને સાદા ડ્રેસમાં રહેવાનું કહેજો, કારણ કે અમારો ડ્રાઈવર પણ ઘણો શાતિર છે.’
‘હું જાણું છું કે એની પાસે પણ પિસ્તોલ છે, પણ હવે તારો ફોન બંધ કરી દેજે.’ ફોન કટ થયો એટલે એણે તરત જ ‘ગોદાવરી’ની તબાહીના ફોટા જોયા. કારમાં બેસતાં પહેલાં એણે મનમાં કશુંક વિચાર્યું ને ફોન સ્વિચ-ઑફ કરી દીધો. ઘેનની અસરમાંથી મુક્ત થયેલી લિપ્સાની આંખો ચકળવકળ ફરી રહી હતી. એ માનસિક રીતે તો હજુય સ્વસ્થ નહોતી, માથું દુખવાની ફરિયાદ કરતી હતી. કાર જેવી ઊપડી એટલે એણે ડ્રાઈવર સામે જોઈને કહ્યું, ‘હવે આગળ ‘સદાનંદ હોટલ’ પર જમવા માટે ઊભી રાખવાની છે એવું કેપ્ટને કહ્યું છે.’
કેપ્ટનનો આદેશ હતો એટલે કોઈ વિરોધ વગર કાર ‘સદાનંદ હોટલ’ પર ઊભી રહી ત્યાં સુધી જેકીએ સતત પોતાની જાતને સવાલો પૂછ્યા કર્યા અને સામે આવેલા જવાબોનું વિશ્લેષણ કર્યા કર્યું. નાનપણથી એનો સ્વભાવ બંડખોર રહ્યો હતો એટલે કોઈનું કહ્યું કરવું અથવા કોઈના તાબે થવું એના સ્વભાવમાં જ નહોતું. એણે દરેક શક્યતા વિશે વિચાર કરી લીધો હતો.
એ જાણતો હતો કે પોલીસનો એમ સીધેસીધો ભરોસો કરી શકાય નહીં. પાંચ કરોડ જેવી રકમ તો ફક્ત પ્રલોભન જ હતું. એને થયું કે એ લોકોએ નક્કી કરેલી જગ્યાએ તો ગોળો અને ગોફણ બંને ગુમાવવાનો વારો આવે. એ જાણતો હતો કે મોબાઈલ સ્વિચ-ઑફ કર્યા બાદ પોલીસ એને ટ્રેક કરી નહીં શકે એટલે જે થવાનું હતું એ સદાનંદ હોટલ પરથી જ થવાનું હતું. ‘સદાનંદ હોટલ’વાળો એરિયા તો તેના માટે એકદમ જાણીતો હતો અને આસપાસનાં ઘણાં ગામોમાં એના સાગરીતો હતા એટલે એણે પ્લાન-‘બી’ વિચારીને જ રાખ્યો હતો.
‘તુમ દોનોં અપના ખાના ખતમ કરો, તબ તક હમ બૈઠેં હૈ.’ આવું કહેતાં આન્ટી અને ડ્રાઈવર બંને બહાર નીકળ્યા. લિપ્સાના ચહેરા પર ભય અંકાયો, પણ જેકીના ચહેરા પરના ભાવ જોઈને એણે મન મનાવ્યું. એના માટે તો આગે ખાઈ પીછે કુઆ જેવી હાલત હતી.
આન્ટી લોકો જેવાં હોટલની અંદર પ્રવેશ્યાં કે જેકી તરત જ ડ્રાઈવર સીટ પર બેઠો. એણે હોટલના એક ખૂણે ઊભેલી એક કારની બહાર ઊભેલા બે જણને જોઈને અંદાજ લગાવી દીધો હતો કે આ બે જણથી જ બચીને ભાગવાનું છે. એણે કારના મિરરમાં એ બાજુ નજર કરી તો એ લોકો પણ આન્ટી લોકો અંદર જાય એની રાહ જોતા હતા. જેકીએ કાર સ્ટાર્ટ કરી ત્યારે એ બંને એની કાર બાજુ આવી રહ્યા હતા. ચાલ પરથી જ પોલીસમેન લાગતા એ બંનેમાંથી એકના હાથમાં ડફલબેગ હતી.
આંખના પલકારામાં એણે કાર ત્યાંથી હંકારી મૂકી ને લિપ્સાએ ચીસ પાડીને પૂછ્યું, ‘એ જેકી આપણે ક્યાં જઈએ છીએ?’
‘તને આન્ટીએ લાફો માર્યો ત્યારે જ મેં નક્કી કરી દીધું હતું કે મારે જ તને હવે આ લોકોથી બચાવવી પડશે.’
જેકીની વાત સાંભળી લિપ્સાને અવઢવ થઈ એવી જ અવઢવ પેલા બંને પોલીસમેનને થઈ એટલે તાત્કાલિક એક્શનમાં આવવાને બદલે એ બંનેએ કંટ્રોલરૂમ પર ફોન કર્યો.
થોડેક જ દૂરથી જેકીએ કારને એક ગામ બાજુ વાળી ને સ્પીડમાં હંકારી મૂકી. પાંચેક કિલોમીટર જેવું ગયા પછી કાર એક નેળિયામાં વળી ને એક દરવાજામાં પ્રવેશી. આજુબાજુ સાગ અને નીલગિરિનાં અસંખ્ય વૃક્ષો વચ્ચેથી પસાર થઈને એક ઘરની બહાર પાર્ક થઈ.
ઘરમાંથી બહાર આવેલા એક માણસને જેકીને કારમાંથી નીકળતા જોઈને આશ્ચર્ય થયું ને પછી દોડીને ભેટ્યો. ભરબપોરના લીલછોયાં ઘેઘૂર અંધારમાં લિપ્સા બહાર આવી પછી ત્રણેય જણ અંદર ગયાં. લિપ્સાનું માનસ હજુય કોઈ જુદી દુનિયામાં રાચતું હોય એવું હતું. આ એના જૂના મિત્ર અરજણનું ઘર હતું એટલે જેકી એકદમ નચિંત થઈ ગયો હતો, કારણ કે આવી સૂમસામ જગ્યાએ તો એ મહિના સુધી રહે તોય કોઈને ગંધ ના આવે. કેપ્ટન અને પોલીસ બંને માટે એ કોયડો બની જવા માંગતો હતો. એણે બે દિવસ સુધી નિષ્ક્રિય રહીને લિપ્સાને પોતાના પક્ષમાં કરીને નિકાહ કરવાનું મનોમન નક્કી કરી દીધું હતું.
જેકીને એમ હતું કે એના જેવો શાતિર કોઈ નથી પણ એને ખબર જ નહોતી કે વીરપુર ચેકપોઈન્ટ પર ડેકી ચેક કરનાર કોન્સ્ટેબલે એના સ્પેરવ્હીલની વચ્ચે જીપીએસ ટ્રેકર મૂકી દીધું હતું.
સાંજ પડતા આખો વિસ્તાર ધમધમી ઊઠ્યો હતો એની આરામ કરી રહેલા જેકી અને લિપ્સા તો ઠીક અરજણને પણ ખબર નહોતી.
સુમતિ અને હરસુખભાઈના અજવાળાની શોધ આ સાંજના ઘેરાયેલા ને ઘૂંટાયેલા અંધારમાં પૂરી થવાની અણી પર હતી. ઘર ચોતરફથી ઘેરાઈ ગયું હતું. અરજણે તરત શરણાગતિ સ્વીકારી લીધી. પાછળના દરવાજે ઘરમાં ઘૂસેલા એક કોન્સ્ટેબલે જેકીને હાથકડી પહેરાવી ત્યારે લિપ્સા તો ડઘાઈ ગઈ હતી પણ પછી વાઘેલાને વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હતી.
એ મોડી રાત્રે હરસુખભાઇ અને સુમતિના ઘરમાં દિવાળી હોય એમ દીવા પ્રગટાવેલા હતા. લિપ્સા સહીસલામત રીતે પાછી આવે છે એ સમાચારથી એ બંનેનો હરખ મા’તો નહોતો. કોમલ પણ ત્યાં આવી પહોંચી હતી.
રાવની કાર આવી ત્યારે પરોઢ થઈ ચૂકી હતી. આવીને મમ્મી-પપ્પાને ભેટી પડેલી લિપ્સા ચોધાર આંસુએ રડતી હતી. એનાં પસ્તાવાનાં આંસુ લૂછી રહેલી એની મમ્મીની આંખોમાં મમતા છલકાતી હતી. કોમલ લિપ્સાને ભેટી. રડીને થાકેલી લિપ્સાના ચહેરા પર ઘેર પહોંચ્યાનો આનંદ ફરક્યો ને ત્યારે જ પ્રવેશેલાં પ્રભાતનાં કિરણો આજે કોઈ નવા જ રંગોનું અજવાળું પ્રસરાવી રહ્યાં હતાં. }(સમાપ્ત)
આન્ટી લોકો જેવાં હોટલની અંદર પ્રવેશ્યાં કે જેકી તરત જ ડ્રાઈવર સીટ પર બેઠો. એણે હોટલના એક ખૂણે ઊભેલી એક કારની બહાર ઊભેલા બે જણને જોઈને અંદાજ લગાવી દીધો હતો કે આ બે જણથી જ બચીને ભાગવાનું છે. એણે કારના મિરરમાં એ બાજુ નજર કરી તો એ લોકો પણ આન્ટી લોકો અંદર જાય એની રાહ જોતા હતા. જેકીએ કાર સ્ટાર્ટ કરી ત્યારે એ બંને એની કાર બાજુ આવી રહ્યા હતા. ચાલ પરથી જ પોલીસમેન લાગતા એ બંનેમાંથી એકના હાથમાં ડફલબેગ હતી.
આંખના પલકારામાં એણે કાર ત્યાંથી હંકારી મૂકી ને લિપ્સાએ ચીસ પાડીને પૂછ્યું, ‘એ જેકી આપણે ક્યાં જઈએ છીએ?’
‘તને આન્ટીએ લાફો માર્યો ત્યારે જ મેં નક્કી કરી દીધું હતું કે મારે જ તને હવે આ લોકોથી બચાવવી પડશે.’
જેકીની વાત સાંભળી લિપ્સાને અવઢવ થઈ એવી જ અવઢવ પેલા બંને પોલીસમેનને થઈ એટલે તાત્કાલિક એક્શનમાં આવવાને બદલે એ બંનેએ કંટ્રોલરૂમ પર ફોન કર્યો.
થોડેક જ દૂરથી જેકીએ કારને એક ગામ બાજુ વાળી ને સ્પીડમાં હંકારી મૂકી. પાંચેક કિલોમીટર જેવું ગયા પછી કાર એક નેળિયામાં વળી ને એક દરવાજામાં પ્રવેશી. આજુબાજુ સાગ અને નીલગિરિનાં અસંખ્ય વૃક્ષો વચ્ચેથી પસાર થઈને એક ઘરની બહાર પાર્ક થઈ.
ઘરમાંથી બહાર આવેલા એક માણસને જેકીને કારમાંથી નીકળતા જોઈને આશ્ચર્ય થયું ને પછી દોડીને ભેટ્યો. ભરબપોરના લીલછોયાં ઘેઘૂર અંધારમાં લિપ્સા બહાર આવી પછી ત્રણેય જણ અંદર ગયાં. લિપ્સાનું માનસ હજુય કોઈ જુદી દુનિયામાં રાચતું હોય એવું હતું. આ એના જૂના મિત્ર અરજણનું ઘર હતું એટલે જેકી એકદમ નચિંત થઈ ગયો હતો, કારણ કે આવી સૂમસામ જગ્યાએ તો એ મહિના સુધી રહે તોય કોઈને ગંધ ના આવે. કેપ્ટન અને પોલીસ બંને માટે એ કોયડો બની જવા માંગતો હતો. એણે બે દિવસ સુધી નિષ્ક્રિય રહીને લિપ્સાને પોતાના પક્ષમાં કરીને નિકાહ કરવાનું મનોમન નક્કી કરી દીધું હતું.
જેકીને એમ હતું કે એના જેવો શાતિર કોઈ નથી પણ એને ખબર જ નહોતી કે વીરપુર ચેકપોઈન્ટ પર ડેકી ચેક કરનાર કોન્સ્ટેબલે એના સ્પેરવ્હીલની વચ્ચે જીપીએસ ટ્રેકર મૂકી દીધું હતું.
સાંજ પડતા આખો વિસ્તાર ધમધમી ઊઠ્યો હતો એની આરામ કરી રહેલા જેકી અને લિપ્સા તો ઠીક અરજણને પણ ખબર નહોતી.
સુમતિ અને હરસુખભાઈના અજવાળાની શોધ આ સાંજના ઘેરાયેલા ને ઘૂંટાયેલા અંધારમાં પૂરી થવાની અણી પર હતી. ઘર ચોતરફથી ઘેરાઈ ગયું હતું. અરજણે તરત શરણાગતિ સ્વીકારી લીધી. પાછળના દરવાજે ઘરમાં ઘૂસેલા એક કોન્સ્ટેબલે જેકીને હાથકડી પહેરાવી ત્યારે લિપ્સા તો ડઘાઈ ગઈ હતી પણ પછી વાઘેલાને વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હતી.
એ મોડી રાત્રે હરસુખભાઇ અને સુમતિના ઘરમાં દિવાળી હોય એમ દીવા પ્રગટાવેલા હતા. લિપ્સા સહીસલામત રીતે પાછી આવે છે એ સમાચારથી એ બંનેનો હરખ મા’તો નહોતો. કોમલ પણ ત્યાં આવી પહોંચી હતી.
રાવની કાર આવી ત્યારે પરોઢ થઈ ચૂકી હતી. આવીને મમ્મી-પપ્પાને ભેટી પડેલી લિપ્સા ચોધાર આંસુએ રડતી હતી. એનાં પસ્તાવાનાં આંસુ લૂછી રહેલી એની મમ્મીની આંખોમાં મમતા છલકાતી હતી. કોમલ લિપ્સાને ભેટી. રડીને થાકેલી લિપ્સાના ચહેરા પર ઘેર પહોંચ્યાનો આનંદ ફરક્યો ને ત્યારે જ પ્રવેશેલાં પ્રભાતનાં કિરણો આજે કોઈ નવા જ રંગોનું અજવાળું પ્રસરાવી રહ્યાં હતાં. }(સમાપ્ત)
इशावास्यमिदं सर्वं यत् किज्च जगत्यां जगत् ।
तेन त्यक्तेन भुज्जीथा मा गृधः कस्यस्विद् धनम् ।।1।।
અર્થ એ છે કે, વિશ્વમાં જે કંઈ ગતિશીલ છે-બદલાય છે, જીવંત છે તે બધું જ, જે શાશ્વત નથી તે બધું જ ઈશ્વરનું જ સ્વરૂપ છે. માણસ પોતે પણ શાશ્વત નથી જ માટે ઈશ્વરે નિર્માણ કરેલા આ જગતના માલિક થવાને બદલે એણે આ જગતને ત્યાગપૂર્વક ભોગવવું જોઈએ-મતલબ, જરૂર પૂરતું માણવું, બગાડ કરવો નહીં અને આવનારી પેઢીઓ માટે આ જગતને યથા-તથા સાચવવાનો પ્રયાસ કરવો.
અન્ય માટે સર્જાયેલી વસ્તુ-એટલે કે, આપણા સિવાય પણ આ જગતમાં લોકો જીવે છે એ યાદ રાખીને પ્રાણી, પશુ, પક્ષી, વૃક્ષ અને પંચતત્ત્વને દૂષિત કરવાને બદલે, એને માટે તૃષ્ણા રાખવાને બદલે એના ટ્રસ્ટી-સંવર્ધક તરીકે કામ કરવું. ‘ઈશાવાસ્ય’ ઉપનિષદ પૂછે છે કે ધન, અને ભોગ્ય (પેરિશિબલ) વસ્તુઓ કોની થઈ શકી છે?
સમજવાનો પ્રયાસ કરીએ તો સમજી શકાય કે પહેલો શ્લોક જ આપણને અહંકાર, ઈર્ષા, દ્વેષ અને માલિકીભાવથી મુક્ત થવાની સલાહ આપે છે. એમાં જ એક શ્લોક કહે છે કે, જીવન જીવવા માટે જરૂરી હોય એટલી જ સંપતિ પર માનવનો અધિકાર છે એ સિવાયનું એકત્રિત કરનાર સમાજ અને ઈશ્વરનો ગુનેગાર (ચોર) છે.
જાણીને આશ્ચર્ય થાય, પરંતુ આજથી હજારો વર્ષ પહેલાં કહેવાયેલા આ ઉપનિષદ એ જ વાતો કહે છે જે આજે પશ્ચિમના એન્વાયર્ન્મેન્ટલિસ્ટ, વૈજ્ઞાનિકો અને યુએનના પદાધિકારીઓ કહે છે! ભારતીય સાહિત્ય અને અધ્યાત્મ વિશે નહીં જાણતા લોકો ભારતને જૂનવાણી કે પછાત દેશ તરીકે વખોડે છે, પરંતુ એકવાર જે ભારતીય સંસ્કૃતિના પરિચયમાં આવે એને સમજાય કે ભારતે કેટલા હજારો વર્ષ પહેલાં એ બધું જ કહ્યું હતું જે આજે કહેવાય છે અને આવનારાં વર્ષોમાં કહેવાશે! આપણી નવી પેઢીને ઉપનિષદ વિશે જણાવવું જોઈએ.
શું છે આ ઉપનિષદ? ‘ઉપ’ (દ્વારા) અને ‘નિ-ષદ’ (બેસવું) એટલે કે નજીક બેસવું. વેદોની નજીક જે લઈ આવે છે-એના વિશેની સમજણ જે જનસામાન્ય સુધી પહોંચાડે છે તે ઉપનિષદ છે. ‘તદેવ બ્રહ્મ ત્વં વિધ્ધિ નેદં યદિદમુપાસતે’, ‘જેનાથી મનને વિચારવાની શક્તિ મળે છે, એને તું બ્રહ્મ જાણ, જેની ઉપાસના કરવામાં આવે છે એને નહીં. તેમજ તેમજ જેને મનુષ્યોએ શોધવો જોઈએ, એ આત્માને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ.’ તસ્યોપનિષત્સત્યસ્ય સત્યમિતિ-સત્યનું સત્ય એ આ આત્માનું ઉપનિષદ છે.
ઉપનિષદ શબ્દને ત્રણ ભિન્ન અર્થમાં વાપરવામાં આવે છે. ગુપ્ત શબ્દ, ગુપ્ત લખાણ અને ગુપ્ત તાત્પર્ય. ત્રણ પ્રાચીન વેદોની સંહિતાની જેમ ઉપનિષદો બ્રાહ્મણો પાસેથી પ્રાપ્ત થયા છે, પરંતુ રસપ્રદ બાબત એ છે કે, ઉપનિષદોના સૌથી મહત્ત્વના સિદ્ધાંતો અને એના ગૂઢ જ્ઞાનનું રહસ્ય રાજાઓ અને ક્ષત્રિયો પાસે છે એમ સ્વયં ઉપનિષદો સ્વીકારે છે.
‘બૃહદારણ્યક’ અને ‘છાંદોગ્ય’ બે સૌથી પ્રાચીન ઉપનિષદો છે. તે સંપાદિત ગ્રંથો છે. આ બે ગ્રંથો બૌદ્ધ પૂર્વેના છે; તેઓ 7મીથી 6ઠ્ઠી સદી બીસીઇમાં મૂકવામાં આવે છે.
ત્રણ અન્ય પ્રારંભિક ગદ્ય ઉપનિષદો-‘તૈત્તિરીય’, ‘ઐતરેય’ અને ‘કૌશીતકી’ છે. બધા કદાચ પૂર્વ-બૌદ્ધ છે અને તેમની રચના પણ 6ઠ્ઠી થી 5મી સદી બીસીઇ છે. ‘કેન’ ઉપનિષદોમાં સૌથી જૂનું ‘શ્લોક’ છે, ત્યારબાદ કદાચ ‘કથા’, ‘ઈશ’, ‘શ્વેતાશ્વતર’ અને ‘મુંડક’નો સમાવેશ થાય છે.
આ ઉપનિષદો આસ્તિક પરંપરા-ભગવાનના અસ્તિત્વના સ્વીકારની પરંપરાનું પ્રારંભિક સાહિત્ય છે જેના પછી ભગવદ્ ગીતા અને પુરાણોનો સમાવેશ થાય છે.
બે ગદ્ય ઉપનિષદો, પ્રશ્ન અને માંડુક્ય, સામાન્ય યુગની શરૂઆત કરતાં વધુ જૂના નથી એમ વિદ્વાનો માને છે. એ પછીના ઉપનિષદો, જેની સંખ્યા લગભગ 95 છે, જેને ગૌણ ઉપનિષદો પણ કહેવાય છે, તે 1લી સહસ્ત્રાબ્દી (મિલેનિયમ)ના અંતથી 2જી સહસ્ત્રાબ્દીના મધ્ય સુધીના છે. એ પછી યોગ અને સંન્યાસ ઉપનિષદો છે. સંન્યાસ ઉપનિષદોમાંથી લગભગ અડધા 14મીથી 15મી સદી સીઈમાં રચાયા હોવાની શક્યતા છે.
ભારતનું લગભગ તમામ પ્રારંભિક સાહિત્ય અનામી હતું, આપણે ઉપનિષદોના લેખકોના નામ જાણતા નથી. પ્રાચીન ઉપનિષદો વેદો સાથે જોડાયેલા છે, કેટલાક પરંપરાગત રીતે ‘અપૌરુષેય’ માને છે, જેનો અર્થ થાય છે ‘કોઈ એક માણસનું નહીં અથવા માનવ સમૂહ દ્વારા રચાયેલું કે અતિમાનવીય’ અને મહત્ત્વની બાબત એ છે કે આ લખાણ નિરપેક્ષ છે. કોઈ એક વ્યક્તિની ક્રેડિટ વગરનું, લેખકહીન છે. અનેક લોકોનું જ્ઞાન જ્યારે એકત્રિત થઈને કોઈ એક સંગ્રહમાં સચવાય, ત્યારે એ અનેક પરિમાણો ધરાવતું વિસ્તૃત જ્ઞાન બને છે. કદાચ એટલે જ, આ જ્ઞાન ઋષિઓ દ્વારા કુશળતાપૂર્વક પ્રશ્નોત્તરી સ્વરૂપે મૂકવામાં આવ્યું છે. આ પ્રશ્નોત્તરીમાં યાજ્ઞવલ્ક્ય, ઉદ્દાલક આરુણી, શ્વેતકેતુ, શાંડિલ્ય, ઐતરેય, બાલકી, પિપ્પલાદ અને સનત્કુમાર જેવા પ્રખ્યાત ઋષિઓના નામ લેવામાં આવે છે. ગાર્ગી, મૈત્રેયી, અપાલા અને ઘોષા જેવી જ્ઞાની સ્ત્રીઓ પણ ઉપનિષદની પ્રશ્નોત્તરીનો મહત્ત્વપૂર્ણ ભાગ છે.
तेन त्यक्तेन भुज्जीथा मा गृधः कस्यस्विद् धनम् ।।1।।
અર્થ એ છે કે, વિશ્વમાં જે કંઈ ગતિશીલ છે-બદલાય છે, જીવંત છે તે બધું જ, જે શાશ્વત નથી તે બધું જ ઈશ્વરનું જ સ્વરૂપ છે. માણસ પોતે પણ શાશ્વત નથી જ માટે ઈશ્વરે નિર્માણ કરેલા આ જગતના માલિક થવાને બદલે એણે આ જગતને ત્યાગપૂર્વક ભોગવવું જોઈએ-મતલબ, જરૂર પૂરતું માણવું, બગાડ કરવો નહીં અને આવનારી પેઢીઓ માટે આ જગતને યથા-તથા સાચવવાનો પ્રયાસ કરવો.
અન્ય માટે સર્જાયેલી વસ્તુ-એટલે કે, આપણા સિવાય પણ આ જગતમાં લોકો જીવે છે એ યાદ રાખીને પ્રાણી, પશુ, પક્ષી, વૃક્ષ અને પંચતત્ત્વને દૂષિત કરવાને બદલે, એને માટે તૃષ્ણા રાખવાને બદલે એના ટ્રસ્ટી-સંવર્ધક તરીકે કામ કરવું. ‘ઈશાવાસ્ય’ ઉપનિષદ પૂછે છે કે ધન, અને ભોગ્ય (પેરિશિબલ) વસ્તુઓ કોની થઈ શકી છે?
સમજવાનો પ્રયાસ કરીએ તો સમજી શકાય કે પહેલો શ્લોક જ આપણને અહંકાર, ઈર્ષા, દ્વેષ અને માલિકીભાવથી મુક્ત થવાની સલાહ આપે છે. એમાં જ એક શ્લોક કહે છે કે, જીવન જીવવા માટે જરૂરી હોય એટલી જ સંપતિ પર માનવનો અધિકાર છે એ સિવાયનું એકત્રિત કરનાર સમાજ અને ઈશ્વરનો ગુનેગાર (ચોર) છે.
જાણીને આશ્ચર્ય થાય, પરંતુ આજથી હજારો વર્ષ પહેલાં કહેવાયેલા આ ઉપનિષદ એ જ વાતો કહે છે જે આજે પશ્ચિમના એન્વાયર્ન્મેન્ટલિસ્ટ, વૈજ્ઞાનિકો અને યુએનના પદાધિકારીઓ કહે છે! ભારતીય સાહિત્ય અને અધ્યાત્મ વિશે નહીં જાણતા લોકો ભારતને જૂનવાણી કે પછાત દેશ તરીકે વખોડે છે, પરંતુ એકવાર જે ભારતીય સંસ્કૃતિના પરિચયમાં આવે એને સમજાય કે ભારતે કેટલા હજારો વર્ષ પહેલાં એ બધું જ કહ્યું હતું જે આજે કહેવાય છે અને આવનારાં વર્ષોમાં કહેવાશે! આપણી નવી પેઢીને ઉપનિષદ વિશે જણાવવું જોઈએ.
શું છે આ ઉપનિષદ? ‘ઉપ’ (દ્વારા) અને ‘નિ-ષદ’ (બેસવું) એટલે કે નજીક બેસવું. વેદોની નજીક જે લઈ આવે છે-એના વિશેની સમજણ જે જનસામાન્ય સુધી પહોંચાડે છે તે ઉપનિષદ છે. ‘તદેવ બ્રહ્મ ત્વં વિધ્ધિ નેદં યદિદમુપાસતે’, ‘જેનાથી મનને વિચારવાની શક્તિ મળે છે, એને તું બ્રહ્મ જાણ, જેની ઉપાસના કરવામાં આવે છે એને નહીં. તેમજ તેમજ જેને મનુષ્યોએ શોધવો જોઈએ, એ આત્માને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ.’ તસ્યોપનિષત્સત્યસ્ય સત્યમિતિ-સત્યનું સત્ય એ આ આત્માનું ઉપનિષદ છે.
ઉપનિષદ શબ્દને ત્રણ ભિન્ન અર્થમાં વાપરવામાં આવે છે. ગુપ્ત શબ્દ, ગુપ્ત લખાણ અને ગુપ્ત તાત્પર્ય. ત્રણ પ્રાચીન વેદોની સંહિતાની જેમ ઉપનિષદો બ્રાહ્મણો પાસેથી પ્રાપ્ત થયા છે, પરંતુ રસપ્રદ બાબત એ છે કે, ઉપનિષદોના સૌથી મહત્ત્વના સિદ્ધાંતો અને એના ગૂઢ જ્ઞાનનું રહસ્ય રાજાઓ અને ક્ષત્રિયો પાસે છે એમ સ્વયં ઉપનિષદો સ્વીકારે છે.
‘બૃહદારણ્યક’ અને ‘છાંદોગ્ય’ બે સૌથી પ્રાચીન ઉપનિષદો છે. તે સંપાદિત ગ્રંથો છે. આ બે ગ્રંથો બૌદ્ધ પૂર્વેના છે; તેઓ 7મીથી 6ઠ્ઠી સદી બીસીઇમાં મૂકવામાં આવે છે.
ત્રણ અન્ય પ્રારંભિક ગદ્ય ઉપનિષદો-‘તૈત્તિરીય’, ‘ઐતરેય’ અને ‘કૌશીતકી’ છે. બધા કદાચ પૂર્વ-બૌદ્ધ છે અને તેમની રચના પણ 6ઠ્ઠી થી 5મી સદી બીસીઇ છે. ‘કેન’ ઉપનિષદોમાં સૌથી જૂનું ‘શ્લોક’ છે, ત્યારબાદ કદાચ ‘કથા’, ‘ઈશ’, ‘શ્વેતાશ્વતર’ અને ‘મુંડક’નો સમાવેશ થાય છે.
આ ઉપનિષદો આસ્તિક પરંપરા-ભગવાનના અસ્તિત્વના સ્વીકારની પરંપરાનું પ્રારંભિક સાહિત્ય છે જેના પછી ભગવદ્ ગીતા અને પુરાણોનો સમાવેશ થાય છે.
બે ગદ્ય ઉપનિષદો, પ્રશ્ન અને માંડુક્ય, સામાન્ય યુગની શરૂઆત કરતાં વધુ જૂના નથી એમ વિદ્વાનો માને છે. એ પછીના ઉપનિષદો, જેની સંખ્યા લગભગ 95 છે, જેને ગૌણ ઉપનિષદો પણ કહેવાય છે, તે 1લી સહસ્ત્રાબ્દી (મિલેનિયમ)ના અંતથી 2જી સહસ્ત્રાબ્દીના મધ્ય સુધીના છે. એ પછી યોગ અને સંન્યાસ ઉપનિષદો છે. સંન્યાસ ઉપનિષદોમાંથી લગભગ અડધા 14મીથી 15મી સદી સીઈમાં રચાયા હોવાની શક્યતા છે.
ભારતનું લગભગ તમામ પ્રારંભિક સાહિત્ય અનામી હતું, આપણે ઉપનિષદોના લેખકોના નામ જાણતા નથી. પ્રાચીન ઉપનિષદો વેદો સાથે જોડાયેલા છે, કેટલાક પરંપરાગત રીતે ‘અપૌરુષેય’ માને છે, જેનો અર્થ થાય છે ‘કોઈ એક માણસનું નહીં અથવા માનવ સમૂહ દ્વારા રચાયેલું કે અતિમાનવીય’ અને મહત્ત્વની બાબત એ છે કે આ લખાણ નિરપેક્ષ છે. કોઈ એક વ્યક્તિની ક્રેડિટ વગરનું, લેખકહીન છે. અનેક લોકોનું જ્ઞાન જ્યારે એકત્રિત થઈને કોઈ એક સંગ્રહમાં સચવાય, ત્યારે એ અનેક પરિમાણો ધરાવતું વિસ્તૃત જ્ઞાન બને છે. કદાચ એટલે જ, આ જ્ઞાન ઋષિઓ દ્વારા કુશળતાપૂર્વક પ્રશ્નોત્તરી સ્વરૂપે મૂકવામાં આવ્યું છે. આ પ્રશ્નોત્તરીમાં યાજ્ઞવલ્ક્ય, ઉદ્દાલક આરુણી, શ્વેતકેતુ, શાંડિલ્ય, ઐતરેય, બાલકી, પિપ્પલાદ અને સનત્કુમાર જેવા પ્રખ્યાત ઋષિઓના નામ લેવામાં આવે છે. ગાર્ગી, મૈત્રેયી, અપાલા અને ઘોષા જેવી જ્ઞાની સ્ત્રીઓ પણ ઉપનિષદની પ્રશ્નોત્તરીનો મહત્ત્વપૂર્ણ ભાગ છે.
આજનાં માતા-પિતા પોતાના બાળકને ઈન્ટરનેટ ઉપર માહિતી શોધવાનું કહે છે. એ માતા-પિતા નહીં જાણતા હોય, કે ઈન્ટરનેટ ઉપર મૂકવામાં આવતી માહિતી સાચી હોવાનું કોઈ પ્રમાણ નથી. ઓપન માધ્યમ ઉપર જેને જે ફાવે તે લખી શકે છે-ચેટ જીપીટી ઉપર અનેક લોકોએ મૂકેલી માહિતીને એકત્રિત કરીને ફક્ત રજૂ કરી દેવામાં આવે છે. શોધ-સંશોધન-તપાસ કે જ્ઞાન જેવો શબ્દ હવે ધીરે ધીરે લુપ્ત થતો જાય છે.
આપણે આ વાતને સાદી રીતે સમજીએ તો જ્યારે કાળા ડાયલવાળા ફોન હતા તો ત્યારે કેટલા નંબર યાદ રહેતા હતા? લાઇબ્રેરીમાં જઈને શોધેલા પુસ્તકની વિગતો વર્ષો સુધી ભુલાતી નથી, પરીક્ષામાં વાંચતી વખતે હાથે લખતા ત્યારે વધુ યાદ રહેતું... હવે, યાદશક્તિ ક્ષીણ થઈ ગઈ છે કારણ કે, બધું તૈયાર મળે છે!
તૈયાર જ્ઞાન અન્યનું છે-વિચાર, અર્થઘટન, પોઈન્ટ ઓફ વ્યૂ (દૃષ્ટિકોણ) કે સંશોધન જે-તે વ્યક્તિનું છે, એ આપણને કઈ રીતે ઉપયોગી થઈ શકે? સ્વયં વિચારીને, એ અંગે પ્રશ્ન પૂછીને અને ઉત્તરમાંથી સાંપડેલા જ્ઞાનને પૃથક્કરણ (એનાલિસિસ) કરીને એમાંથી પોતાને જરૂરી જ્ઞાન તારવતાં ઉપનિષદ શીખવે છે.
આપણે આપણા બાળકોને પશ્ચિમી સાહિત્ય વાંચવા પ્રોત્સાહિત કરીએ છીએ, અંગ્રેજી ભાષા તરફ ધકેલીએ છીએ, પરંતુ જ્યાં સુધી આપણાં બાળકો આપણાં મૂળને નહીં ઓળખે-એની સાથે જોડાયેલી જ્ઞાનની પરંપરા વિશે નહીં જાણે અને નિર્ભીક થઈને પ્રશ્ન પૂછવાની આવડત નહીં કેળવે ત્યાં સુધી એ સાચા ભારતીય નહીં બની શકે.
આપણે આ વાતને સાદી રીતે સમજીએ તો જ્યારે કાળા ડાયલવાળા ફોન હતા તો ત્યારે કેટલા નંબર યાદ રહેતા હતા? લાઇબ્રેરીમાં જઈને શોધેલા પુસ્તકની વિગતો વર્ષો સુધી ભુલાતી નથી, પરીક્ષામાં વાંચતી વખતે હાથે લખતા ત્યારે વધુ યાદ રહેતું... હવે, યાદશક્તિ ક્ષીણ થઈ ગઈ છે કારણ કે, બધું તૈયાર મળે છે!
તૈયાર જ્ઞાન અન્યનું છે-વિચાર, અર્થઘટન, પોઈન્ટ ઓફ વ્યૂ (દૃષ્ટિકોણ) કે સંશોધન જે-તે વ્યક્તિનું છે, એ આપણને કઈ રીતે ઉપયોગી થઈ શકે? સ્વયં વિચારીને, એ અંગે પ્રશ્ન પૂછીને અને ઉત્તરમાંથી સાંપડેલા જ્ઞાનને પૃથક્કરણ (એનાલિસિસ) કરીને એમાંથી પોતાને જરૂરી જ્ઞાન તારવતાં ઉપનિષદ શીખવે છે.
આપણે આપણા બાળકોને પશ્ચિમી સાહિત્ય વાંચવા પ્રોત્સાહિત કરીએ છીએ, અંગ્રેજી ભાષા તરફ ધકેલીએ છીએ, પરંતુ જ્યાં સુધી આપણાં બાળકો આપણાં મૂળને નહીં ઓળખે-એની સાથે જોડાયેલી જ્ઞાનની પરંપરા વિશે નહીં જાણે અને નિર્ભીક થઈને પ્રશ્ન પૂછવાની આવડત નહીં કેળવે ત્યાં સુધી એ સાચા ભારતીય નહીં બની શકે.